Share This on
આવો અદભૂત મજાક,
આવો અદભૂત મજાક,
Share This on
એકદમ કાતિલ અંદાજ!'
Share This on
આવો અદભૂત મજાક
આવો અદભૂત મજાક
Share This on
તમારા માટે ખાસ:
તમારા માટે ખાસ:
Share This on
રશિયા સાથે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેન 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર થયું છે. જેદ્દાહમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકન અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ પછી યુક્રેને અમેરિકાના 30 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, આ પ્રસ્તાવ એક સકારાત્મક પગલું છે. હવે આ માટે રશિયાને મનાવ
રશિયા સાથે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેન 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર થયું છે. જેદ્દાહમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકન અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ પછી યુક્રેને અમેરિકાના 30 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, આ પ્રસ્તાવ એક સકારાત્મક પગલું છે. હવે આ માટે રશિયાને મનાવ
Share This on
ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોમાં વીજળી બંધ, ઉકાઈના તમામ પાવર પ્લાન્ટ બેસી ગયા, 5 કલાક સુધી વીજળી પુનઃ સ્થાપિત નહિ થઈ શકે ટ્રેન વ્યવહારને પણ અસર થવાની સંભાવના.
ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોમાં વીજળી બંધ, ઉકાઈના તમામ પાવર પ્લાન્ટ બેસી ગયા, 5 કલાક સુધી વીજળી પુનઃ સ્થાપિત નહિ થઈ શકે ટ્રેન વ્યવહારને પણ અસર થવાની સંભાવના.
Share This on
તમારા માટે ખાસ રિપોર્ટ
તમારા માટે ખાસ રિપોર્ટ
Share This on
ઝારખંડ: ચૈબાસામાં IED વિસ્ફોટમાં 3 સૈનિકો ઘાયલ: સૈનિકોને એરલિફ્ટ કરીને રાંચી લઈ જવાયા
ઝારખંડ: ચૈબાસામાં IED વિસ્ફોટમાં 3 સૈનિકો ઘાયલ: સૈનિકોને એરલિફ્ટ કરીને રાંચી લઈ જવાયા
Share This on
જોતાં જ તમે હસી હસીને લોટપોટ થઈ જશો
જોતાં જ તમે હસી હસીને લોટપોટ થઈ જશો
Share This on
અમદાવાદની ઓળખ એવા માણેકચોક વગર અમદાવાદની ખાણીપીણી અધૂરી છે. આવામાં ડ્રેનેજની કામગીરીને પગલે આ માર્કેટ આવનારા કેટલાંક સમય માટે બંધ રહી શકે છે. AMC સત્તાધીશોના જણાવ્યા મુજબ શહેરના મધ્ય ઝોનમાં 55 કરોડના ખર્ચે ડ્રેનેજની લાઈન નાંખવાની કામગીરી કરવાની હોવાથી હાલ તેના સરવેની કામગીરી ચાલી રહી છે. જે બાદ રિહેબીલીટેશન માટેની કામગીરીના પગલે માણેકચોક એક મહિનો બંધ રાખવામાં આવશે.
અમદાવાદની ઓળખ એવા માણેકચોક વગર અમદાવાદની ખાણીપીણી અધૂરી છે. આવામાં ડ્રેનેજની કામગીરીને પગલે આ માર્કેટ આવનારા કેટલાંક સમય માટે બંધ રહી શકે છે. AMC સત્તાધીશોના જણાવ્યા મુજબ શહેરના મધ્ય ઝોનમાં 55 કરોડના ખર્ચે ડ્રેનેજની લાઈન નાંખવાની કામગીરી કરવાની હોવાથી હાલ તેના સરવેની કામગીરી ચાલી રહી છે. જે બાદ રિહેબીલીટેશન માટેની કામગીરીના પગલે માણેકચોક એક મહિનો બંધ રાખવામાં આવશે.