સુનિતા વિલિયમ્સ અને ત્રણ સાથીઓ 9 મહિનાની અવકાશ યાત્રા બાદ આજે ISSમાંથી રવાના થયા. તેઓ સવારે 10:35 વાગ્યે ISSથી અલગ થયા અને હવે આવતીકાલે ભારતીય સમયાનુસાર વહેલી સવારે 3:27 વાગ્યે પૃથ્વી પર સુરક્ષિત રીતે પહોંચશે.
Jatin Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
શ્રી સોમનાથ મહાદેવ મંદિર, પ્રથમ જ્યોતિર્લિંગ - ગુજરાત (સૌરાષ્ટ્ર)
રશિયા સાથે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેન 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર થયું છે. જેદ્દાહમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકન અને યુક્રેનિયન અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ પછી યુક્રેને અમેરિકાના 30 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, આ પ્રસ્તાવ એક સકારાત્મક પગલું છે. હવે આ માટે રશિયાને મનાવ
Jatin Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોમાં વીજળી બંધ, ઉકાઈના તમામ પાવર પ્લાન્ટ બેસી ગયા, 5 કલાક સુધી વીજળી પુનઃ સ્થાપિત નહિ થઈ શકે ટ્રેન વ્યવહારને પણ અસર થવાની સંભાવના.