રાજ્યના વનમંત્રી મૂળુબાઇ બેરાએ જણાવ્યું કે વન વિભાગનો સ્ટાફ સિંહની ગણતરી માટે સજ્જ થઇ ચુક્યો છે. આ ગણતરી રાજ્યના 11 જિલ્લામાં તા .10 થી 13મે સુધી યોજાશે. સ્વયંસેવકો અને એનજીઓ પણ આ કામમાં જોડાશે.
Jatin Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
પેટ્રોલ-ડીઝલ બાદ હવે સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે. સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ એલપીજી ગેસ સિલિન્ડર પર નવા ભાવો આવતીકાલે 8 એપ્રિલ, 2025થી લાગુ થશે.
Jatin Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે. 7 વર્ષ પછી તાહિરાને ફરી એકવાર બ્રેસ્ટ કેન્સર થયું છે.
Jatin Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પોતાના ભાવિ અંગે અવારનવાર થતી અટકળોનો અંત આણતા ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની અને હાલમાં આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પીઢ ક્રિકેટર તરીકે રમતાં મહેન્દ્રસિંહ ધોનીએ સ્પષ્ટતા કરી હતી કે આ અંગેનો નિર્ણય તેનું શરીર આ સ્પર્ધાત્મક ક્રિકેટમાં કેટલી હદે ટકી શકે છે તેની ઉપર છે અને આ માટે મારી પાસે હજી દસ મહિના બાકી છે. આમ દસ મહિના બાદ હું આ નિવૃત્તિ અંગ
Jatin Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સમગ્ર દેશમાં હાલ વકફ બોર્ડ બિલ સંદર્ભે ચર્ચા છેડાઇ છે. ગત શુક્રવારે અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનમાં પોલીસે ઘણા લોકોની અટકાયત કરી હતી. તેવામાં રવિવારે રામનવમી નિમિત્તે શહેરના અનેક વિસ્તારોમાં શોભાયાત્રા નીકળવાની છે. શહેર પોલીસ કમિશનરે ગુનેગારોની તપાસ, સીસીટીવી ફીડ, શાંતિ સમિતિની મીટિંગ સહિતની કરેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તમામ જેસીપી, ડીસીપી, એસીપી અને ઇન
Jatin Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સૂર્યકુમાર યાદવ મુંબઈની રણજી ટીમ નહીં છોડે: MCA
Jatin Patel
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ગાંઘીનગર: ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં એક પ્રશ્નપત્રનો કાર્યક્રમ બદલાતા અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રવાસનાં આયોજનો ખોરવાયાં