Share This on
કેન્દ્રની ભાજપના નેતૃત્વાળી એનડીએ સરકારે બહુચર્ચિત વક્ફ કાયદો બનાવી દીધો છે. જોકે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે નવો વક્ફ કાયદો પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં. જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં મમતા દીદી છે, ત્યાં સુધી એ મુસ્લિમ સમુદાયની સંપત્તિની સુરક્ષા કરશે.
કેન્દ્રની ભાજપના નેતૃત્વાળી એનડીએ સરકારે બહુચર્ચિત વક્ફ કાયદો બનાવી દીધો છે. જોકે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે નવો વક્ફ કાયદો પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં. જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં મમતા દીદી છે, ત્યાં સુધી એ મુસ્લિમ સમુદાયની સંપત્તિની સુરક્ષા કરશે.
Share This on
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS)એ ફ્રાન્સ સાથે 26 રાફેલ-મરીન ફાઇટર જેટની ખરીદી માટે લગભગ રૂ. 64,000 કરોડ (6.6 બિલિયન યુરો)ના મોટા સોદાને મંજૂરી આપી છે. આ વિમાનો સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતના ડેક પરથી કાર્યરત થશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયાના લગભગ પાંચ વર્ષ પછી જેટની ડિલિવરી શરૂ થશે. આ મેગા ડીલ હેઠળ ભારતીય નૌકાદળને રાફેલ (મર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS)એ ફ્રાન્સ સાથે 26 રાફેલ-મરીન ફાઇટર જેટની ખરીદી માટે લગભગ રૂ. 64,000 કરોડ (6.6 બિલિયન યુરો)ના મોટા સોદાને મંજૂરી આપી છે. આ વિમાનો સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતના ડેક પરથી કાર્યરત થશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયાના લગભગ પાંચ વર્ષ પછી જેટની ડિલિવરી શરૂ થશે. આ મેગા ડીલ હેઠળ ભારતીય નૌકાદળને રાફેલ (મર
Share This on
રાજ્યના વનમંત્રી મૂળુબાઇ બેરાએ જણાવ્યું કે વન વિભાગનો સ્ટાફ સિંહની ગણતરી માટે સજ્જ થઇ ચુક્યો છે. આ ગણતરી રાજ્યના 11 જિલ્લામાં તા .10 થી 13મે સુધી યોજાશે. સ્વયંસેવકો અને એનજીઓ પણ આ કામમાં જોડાશે.
રાજ્યના વનમંત્રી મૂળુબાઇ બેરાએ જણાવ્યું કે વન વિભાગનો સ્ટાફ સિંહની ગણતરી માટે સજ્જ થઇ ચુક્યો છે. આ ગણતરી રાજ્યના 11 જિલ્લામાં તા .10 થી 13મે સુધી યોજાશે. સ્વયંસેવકો અને એનજીઓ પણ આ કામમાં જોડાશે.
Share This on
પેટ્રોલ-ડીઝલ બાદ હવે સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે. સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ એલપીજી ગેસ સિલિન્ડર પર નવા ભાવો આવતીકાલે 8 એપ્રિલ, 2025થી લાગુ થશે.
પેટ્રોલ-ડીઝલ બાદ હવે સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે. સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ એલપીજી ગેસ સિલિન્ડર પર નવા ભાવો આવતીકાલે 8 એપ્રિલ, 2025થી લાગુ થશે.
Share This on
આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે. 7 વર્ષ પછી તાહિરાને ફરી એકવાર બ્રેસ્ટ કેન્સર થયું છે.
આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે. 7 વર્ષ પછી તાહિરાને ફરી એકવાર બ્રેસ્ટ કેન્સર થયું છે.
Share This on
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પોતાના ભાવિ અંગે અવારનવાર થતી અટકળોનો અંત આણતા ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની અને હાલમાં આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પીઢ ક્રિકેટર તરીકે રમતાં મહેન્દ્રસિંહ ધોનીએ સ્પષ્ટતા કરી હતી કે આ અંગેનો નિર્ણય તેનું શરીર આ સ્પર્ધાત્મક ક્રિકેટમાં કેટલી હદે ટકી શકે છે તેની ઉપર છે અને આ માટે મારી પાસે હજી દસ મહિના બાકી છે. આમ દસ મહિના બાદ હું આ નિવૃત્તિ અંગ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પોતાના ભાવિ અંગે અવારનવાર થતી અટકળોનો અંત આણતા ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની અને હાલમાં આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પીઢ ક્રિકેટર તરીકે રમતાં મહેન્દ્રસિંહ ધોનીએ સ્પષ્ટતા કરી હતી કે આ અંગેનો નિર્ણય તેનું શરીર આ સ્પર્ધાત્મક ક્રિકેટમાં કેટલી હદે ટકી શકે છે તેની ઉપર છે અને આ માટે મારી પાસે હજી દસ મહિના બાકી છે. આમ દસ મહિના બાદ હું આ નિવૃત્તિ અંગ
Share This on
સમગ્ર દેશમાં હાલ વકફ બોર્ડ બિલ સંદર્ભે ચર્ચા છેડાઇ છે. ગત શુક્રવારે અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનમાં પોલીસે ઘણા લોકોની અટકાયત કરી હતી. તેવામાં રવિવારે રામનવમી નિમિત્તે શહેરના અનેક વિસ્તારોમાં શોભાયાત્રા નીકળવાની છે. શહેર પોલીસ કમિશનરે ગુનેગારોની તપાસ, સીસીટીવી ફીડ, શાંતિ સમિતિની મીટિંગ સહિતની કરેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તમામ જેસીપી, ડીસીપી, એસીપી અને ઇન
સમગ્ર દેશમાં હાલ વકફ બોર્ડ બિલ સંદર્ભે ચર્ચા છેડાઇ છે. ગત શુક્રવારે અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનમાં પોલીસે ઘણા લોકોની અટકાયત કરી હતી. તેવામાં રવિવારે રામનવમી નિમિત્તે શહેરના અનેક વિસ્તારોમાં શોભાયાત્રા નીકળવાની છે. શહેર પોલીસ કમિશનરે ગુનેગારોની તપાસ, સીસીટીવી ફીડ, શાંતિ સમિતિની મીટિંગ સહિતની કરેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તમામ જેસીપી, ડીસીપી, એસીપી અને ઇન
Share This on
સૂર્યકુમાર યાદવ મુંબઈની રણજી ટીમ નહીં છોડે: MCA
સૂર્યકુમાર યાદવ મુંબઈની રણજી ટીમ નહીં છોડે: MCA
Share This on
ગાંઘીનગર: ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં એક પ્રશ્નપત્રનો કાર્યક્રમ બદલાતા અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રવાસનાં આયોજનો ખોરવાયાં
ગાંઘીનગર: ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં એક પ્રશ્નપત્રનો કાર્યક્રમ બદલાતા અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓના પ્રવાસનાં આયોજનો ખોરવાયાં
Share This on
વકફની ક્યા રાજ્યમાં કેટલી સંપત્તિ
વકફની ક્યા રાજ્યમાં કેટલી સંપત્તિ