Share This on
આજનો દિવસ તેના ત્યાગને યાદ કરવાનો છે।
આજનો દિવસ તેના ત્યાગને યાદ કરવાનો છે।
Share This on
આજનો દિવસ… પ્રેમનું સત્ય છે।
આજનો દિવસ… પ્રેમનું સત્ય છે।
Share This on
શહેરના સિંધુ ભવન રોડ પર એક બિલ્ડિંગના બાંધકામ દરમિયાન ગેરકાયદેસર રીતે કાફા કેફે શરૂ કરી દેવામાં આવતા કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. અગાઉ બાંધકામની અધિકૃતતાના પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હોવાથી હવે કોર્પોરેશન દ્વારા ફરી નોટિસ આપી એક દિવસમાં વપરાશ બંધ કરવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત આ બિલ્ડિંગ અંગે રેરામાં નોંધણી કરાવ્યા વ
શહેરના સિંધુ ભવન રોડ પર એક બિલ્ડિંગના બાંધકામ દરમિયાન ગેરકાયદેસર રીતે કાફા કેફે શરૂ કરી દેવામાં આવતા કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. અગાઉ બાંધકામની અધિકૃતતાના પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હોવાથી હવે કોર્પોરેશન દ્વારા ફરી નોટિસ આપી એક દિવસમાં વપરાશ બંધ કરવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત આ બિલ્ડિંગ અંગે રેરામાં નોંધણી કરાવ્યા વ
Share This on
મહેમદાવાદ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક દેવના દર્શન કરો
મહેમદાવાદ સ્થિત શ્રી સિદ્ધિવિનાયક દેવના દર્શન કરો
Share This on
તમે હસ્યા હવે તમારો મિત્ર પણ હસવો જોઈએ – શેર કરો!
તમે હસ્યા હવે તમારો મિત્ર પણ હસવો જોઈએ – શેર કરો!
Share This on
બે દિવસ અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ સામેની રોમાંચક બનેલી મેચમાં પરાજયથી આઘાત પામેલી દિલ્હી કેપિટલ્સની ટીમ વર્તમાન સિઝનમાં તેના હોમગ્રાઉન્ડ અરૂણ જેટલી સ્ટેડિયમ (કોટલા) ખાતે પ્રથમ વિજય હાંસલ કરવા આતુર છે ત્યારે બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થનારો છે. સાંજે 7.30 કલાકે મેચનો પ્રારંભ થશે.
બે દિવસ અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ સામેની રોમાંચક બનેલી મેચમાં પરાજયથી આઘાત પામેલી દિલ્હી કેપિટલ્સની ટીમ વર્તમાન સિઝનમાં તેના હોમગ્રાઉન્ડ અરૂણ જેટલી સ્ટેડિયમ (કોટલા) ખાતે પ્રથમ વિજય હાંસલ કરવા આતુર છે ત્યારે બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થનારો છે. સાંજે 7.30 કલાકે મેચનો પ્રારંભ થશે.
Share This on
એશિયાથી લઈને યુરોપના બજારોમાં સોમવારે પોઝિટીવ મોમેન્ટમ જોવા મળ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કમ્પ્યૂટર ચિપ્સ, સ્માર્ટ ફોન, લેપટોપ જેવી ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સને વધુ ટેરિફમાંથી મુક્તિની જાહેરાત કરતા વૈશ્વિક બજારોને રાહત થઈ હતી. જોકે ટ્રમ્પે થોડાં સમય માટે જ આ રાહત હોવાનું કહ્યું હતું અને ટૂંક સમયમાં ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર પણ ટેરિફની જાહેરાત થશે તેવી સ્પષ
એશિયાથી લઈને યુરોપના બજારોમાં સોમવારે પોઝિટીવ મોમેન્ટમ જોવા મળ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કમ્પ્યૂટર ચિપ્સ, સ્માર્ટ ફોન, લેપટોપ જેવી ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સને વધુ ટેરિફમાંથી મુક્તિની જાહેરાત કરતા વૈશ્વિક બજારોને રાહત થઈ હતી. જોકે ટ્રમ્પે થોડાં સમય માટે જ આ રાહત હોવાનું કહ્યું હતું અને ટૂંક સમયમાં ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર પણ ટેરિફની જાહેરાત થશે તેવી સ્પષ
Share This on
કાગડાપીઠ પોલીસે ATM સેન્ટરમાંથી કાર્ડ ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે પૂછપરછ કરતા ફિલ્મી પ્લોટ જેવી કહાની ખૂલી છે. મૂળ રાજસ્થાનનો વતની અને આઈટી એન્જિનિયરિંગ ભણેલા યુવકને વર્ષ 2011માં રાજસ્થાનની યુવતી સાથે પ્રેમ થયો હતો. જોકે, પરિવારના સભ્યો રાજી ન હોવાના કારણે માતાપિતાએ યુવકને કાઢી મૂક્યો હતો. પરિવારથી તરછોડાયેલો યુવક સુરતમાં સ્થાયી થયો અને બુલિયન ટ્રેડિંગમાં
કાગડાપીઠ પોલીસે ATM સેન્ટરમાંથી કાર્ડ ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે પૂછપરછ કરતા ફિલ્મી પ્લોટ જેવી કહાની ખૂલી છે. મૂળ રાજસ્થાનનો વતની અને આઈટી એન્જિનિયરિંગ ભણેલા યુવકને વર્ષ 2011માં રાજસ્થાનની યુવતી સાથે પ્રેમ થયો હતો. જોકે, પરિવારના સભ્યો રાજી ન હોવાના કારણે માતાપિતાએ યુવકને કાઢી મૂક્યો હતો. પરિવારથી તરછોડાયેલો યુવક સુરતમાં સ્થાયી થયો અને બુલિયન ટ્રેડિંગમાં
Share This on
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષા બાદ ધોરણ-12 સાયન્સના પરિણામને લઈને રાજ્યમાં બોગસ અખબારી યાદી સોશિયલ મીડિયામાં ફરતી થઈ હોવાની વિગતો સામે આવી છે. આ અખબારી યાદીમાં 17 એપ્રિલના રોજ ધોરણ-12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે તેમ જણાવાયું છે. જોકે, આ બાબત બોર્ડના ધ્યાને આવતા શિક્ષણ બોર્ડ દ્વારા આવી કોઈ સત્
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષા બાદ ધોરણ-12 સાયન્સના પરિણામને લઈને રાજ્યમાં બોગસ અખબારી યાદી સોશિયલ મીડિયામાં ફરતી થઈ હોવાની વિગતો સામે આવી છે. આ અખબારી યાદીમાં 17 એપ્રિલના રોજ ધોરણ-12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે તેમ જણાવાયું છે. જોકે, આ બાબત બોર્ડના ધ્યાને આવતા શિક્ષણ બોર્ડ દ્વારા આવી કોઈ સત્
Share This on
કેન્દ્રની ભાજપના નેતૃત્વાળી એનડીએ સરકારે બહુચર્ચિત વક્ફ કાયદો બનાવી દીધો છે. જોકે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે નવો વક્ફ કાયદો પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં. જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં મમતા દીદી છે, ત્યાં સુધી એ મુસ્લિમ સમુદાયની સંપત્તિની સુરક્ષા કરશે.
કેન્દ્રની ભાજપના નેતૃત્વાળી એનડીએ સરકારે બહુચર્ચિત વક્ફ કાયદો બનાવી દીધો છે. જોકે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે નવો વક્ફ કાયદો પશ્ચિમ બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં. જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં મમતા દીદી છે, ત્યાં સુધી એ મુસ્લિમ સમુદાયની સંપત્તિની સુરક્ષા કરશે.