નવી પેઢીના દમદાર એક્ટર્સમાં વિક્રાંત મેસ્સીનો સમાવેશ થાય છે. ગોધરા કાંડ અને ત્યારબાદના રમખાણો આધારિત ફિલ્મ ‘સાબરમતી એક્સપ્રેસ’માં પાવરફુલ પરફોર્મન્સ આપ્યા પછી વિક્રાંતે થોડો સમય બ્રેક લેવાની જાહેરાત કરી હતી. વિક્રાંત મેસ્સી હવે વધુ એક દમદાર રોલ સાથે કમબેક કરવા સજ્જ છે. રિપોર્ટ્સ મુજબ આગામી થ્રિલર ‘વ્હાઈટ’માં ભારતના પ્રતિષ્ઠિત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના રોલ માટે
