માતા કે પિતાનો સ્નેહ બાળકની કસ્ટડી નક્કી કરવાનો આધાર હોઇ શકે નહીંઃ કેરળ હાઈકોર્ટના હુકમને રદ ઠરાવ્યો સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે માતા-પિતા વચ્ચે બાળકોની કસ્ટડી મેળવવા માટેની કાનૂની લડાઇમાં બાળકોનું કલ્યાણ સર્વોપરી છે. બાળકની કસ્ટડીના કેસોમાં બાળકના સર્વોચ્ચ વિચારણા હોવી જોઇએ. માતાપિતા દ્વારા દર્શાવવામાં આવતી ઇમાનદારી કે સ્નેહ બાળકની કસ્ટડી નક્કી કરવાનો આધા
