Share This on
અમરેલી જિલ્લાના બાબરામાં રહેતા ઉદ્યોગપતિના પરિવાર પર કુદરતે અણધાર્યો કહેર વર્તાવ્યો છે. જિનિંગ, સ્પિનિંગ અને ઓઈલ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા પાટીદાર પરિવારના દાદા અને પૌત્રના સવારે મૃત્યુ થતા અંતિમ વિદાય અપાઈ હતી. ચિતાનો અગ્નિ હજુ ચાલુ હતો ત્યાં જ ગર્ભવતી પુત્રવધૂનું મોત થતા પરિવાર પર વ્રજઘાત થયો હતો.
અમરેલી જિલ્લાના બાબરામાં રહેતા ઉદ્યોગપતિના પરિવાર પર કુદરતે અણધાર્યો કહેર વર્તાવ્યો છે. જિનિંગ, સ્પિનિંગ અને ઓઈલ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા પાટીદાર પરિવારના દાદા અને પૌત્રના સવારે મૃત્યુ થતા અંતિમ વિદાય અપાઈ હતી. ચિતાનો અગ્નિ હજુ ચાલુ હતો ત્યાં જ ગર્ભવતી પુત્રવધૂનું મોત થતા પરિવાર પર વ્રજઘાત થયો હતો.
Share This on
બિહાર: સમસ્તીપુરના 'સ્નેક મેન' જય કુમાર સાહની વર્ષોથી ઝેરી સાપને બચાવીને લોકોનું રક્ષણ કરી રહ્યા હતા. પરંતુ, સાપના ડંખથી તેનું મૃત્યુ થયું.
બિહાર: સમસ્તીપુરના 'સ્નેક મેન' જય કુમાર સાહની વર્ષોથી ઝેરી સાપને બચાવીને લોકોનું રક્ષણ કરી રહ્યા હતા. પરંતુ, સાપના ડંખથી તેનું મૃત્યુ થયું.
Share This on
અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની કરિયર લગભગ સમાન સમયમાં શરૂ થઈ હતી. અક્ષય અને સૈફે સાથે મળીને એક્શન-કોમેડીથી ભરપૂર ફિલ્મો આપી હતી અને ઓડિયન્સને પણ ખૂબ પસંદ આવી હતી. 1994માં ‘મૈં ખિલાડી તુ અનાડી’ ફિલ્મ સાથે આ જોડીએ ધમાકેદાર શરૂઆત કરી હતી અને બાદમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. છેલ્લે તેઓ વર્ષ 2008માં ‘ટશન’માં સાથે જોવા મળ્યા હતા. 17 વર્ષ બાદ ફરી તેઓ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે.
અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની કરિયર લગભગ સમાન સમયમાં શરૂ થઈ હતી. અક્ષય અને સૈફે સાથે મળીને એક્શન-કોમેડીથી ભરપૂર ફિલ્મો આપી હતી અને ઓડિયન્સને પણ ખૂબ પસંદ આવી હતી. 1994માં ‘મૈં ખિલાડી તુ અનાડી’ ફિલ્મ સાથે આ જોડીએ ધમાકેદાર શરૂઆત કરી હતી અને બાદમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. છેલ્લે તેઓ વર્ષ 2008માં ‘ટશન’માં સાથે જોવા મળ્યા હતા. 17 વર્ષ બાદ ફરી તેઓ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે.
Share This on
માતા કે પિતાનો સ્નેહ બાળકની કસ્ટડી નક્કી કરવાનો આધાર હોઇ શકે નહીંઃ કેરળ હાઈકોર્ટના હુકમને રદ ઠરાવ્યો સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે માતા-પિતા વચ્ચે બાળકોની કસ્ટડી મેળવવા માટેની કાનૂની લડાઇમાં બાળકોનું કલ્યાણ સર્વોપરી છે. બાળકની કસ્ટડીના કેસોમાં બાળકના સર્વોચ્ચ વિચારણા હોવી જોઇએ. માતાપિતા દ્વારા દર્શાવવામાં આવતી ઇમાનદારી કે સ્નેહ બાળકની કસ્ટડી નક્કી કરવાનો આધા
માતા કે પિતાનો સ્નેહ બાળકની કસ્ટડી નક્કી કરવાનો આધાર હોઇ શકે નહીંઃ કેરળ હાઈકોર્ટના હુકમને રદ ઠરાવ્યો સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે માતા-પિતા વચ્ચે બાળકોની કસ્ટડી મેળવવા માટેની કાનૂની લડાઇમાં બાળકોનું કલ્યાણ સર્વોપરી છે. બાળકની કસ્ટડીના કેસોમાં બાળકના સર્વોચ્ચ વિચારણા હોવી જોઇએ. માતાપિતા દ્વારા દર્શાવવામાં આવતી ઇમાનદારી કે સ્નેહ બાળકની કસ્ટડી નક્કી કરવાનો આધા
Share This on
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં પહેલી હેટ્રિક જોવા મળી છે. લીગની 49મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે હેટ્રિક લીધી હતી. ચહલે પંજાબ કિંગ્સ માટે 19મી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં તેણે હેટ્રિકની સાથે 4 વિકેટ પણ લીધી. આ ચહલની IPLમાં બીજી હેટ્રિક છે. અગાઉ IPL 2022માં ચહલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સતત 3 વિકેટ લીધી હતી. ચહલ તે સમયે રાજસ્થાન રોયલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં પહેલી હેટ્રિક જોવા મળી છે. લીગની 49મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે હેટ્રિક લીધી હતી. ચહલે પંજાબ કિંગ્સ માટે 19મી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં તેણે હેટ્રિકની સાથે 4 વિકેટ પણ લીધી. આ ચહલની IPLમાં બીજી હેટ્રિક છે. અગાઉ IPL 2022માં ચહલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સતત 3 વિકેટ લીધી હતી. ચહલ તે સમયે રાજસ્થાન રોયલ
Share This on
નવી પેઢીના દમદાર એક્ટર્સમાં વિક્રાંત મેસ્સીનો સમાવેશ થાય છે. ગોધરા કાંડ અને ત્યારબાદના રમખાણો આધારિત ફિલ્મ ‘સાબરમતી એક્સપ્રેસ’માં પાવરફુલ પરફોર્મન્સ આપ્યા પછી વિક્રાંતે થોડો સમય બ્રેક લેવાની જાહેરાત કરી હતી. વિક્રાંત મેસ્સી હવે વધુ એક દમદાર રોલ સાથે કમબેક કરવા સજ્જ છે. રિપોર્ટ્સ મુજબ આગામી થ્રિલર ‘વ્હાઈટ’માં ભારતના પ્રતિષ્ઠિત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના રોલ માટે
નવી પેઢીના દમદાર એક્ટર્સમાં વિક્રાંત મેસ્સીનો સમાવેશ થાય છે. ગોધરા કાંડ અને ત્યારબાદના રમખાણો આધારિત ફિલ્મ ‘સાબરમતી એક્સપ્રેસ’માં પાવરફુલ પરફોર્મન્સ આપ્યા પછી વિક્રાંતે થોડો સમય બ્રેક લેવાની જાહેરાત કરી હતી. વિક્રાંત મેસ્સી હવે વધુ એક દમદાર રોલ સાથે કમબેક કરવા સજ્જ છે. રિપોર્ટ્સ મુજબ આગામી થ્રિલર ‘વ્હાઈટ’માં ભારતના પ્રતિષ્ઠિત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના રોલ માટે
Share This on
અમરેલી જિલ્લાના ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું એક વિમાન ક્રેશ થતાં તેમાં બેઠેલા એકમાત્ર વ્યક્તિનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યાં પ્લેન ક્રેશ થયું તેની આસપાસના રહેણાંક વિસ્તારમાં કે અન્ય કોઈ સ્થળે મોટા નુકસાનના કોઈ અહેવાલ નથી. આ ઘટના રહેણાંક વિસ્તારની નજીક બનવાને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનાનો ભોગ બનેલ મૃતક વ્યક્તિ ટ્રેઇની પાયલટ હતો
અમરેલી જિલ્લાના ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું એક વિમાન ક્રેશ થતાં તેમાં બેઠેલા એકમાત્ર વ્યક્તિનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યાં પ્લેન ક્રેશ થયું તેની આસપાસના રહેણાંક વિસ્તારમાં કે અન્ય કોઈ સ્થળે મોટા નુકસાનના કોઈ અહેવાલ નથી. આ ઘટના રહેણાંક વિસ્તારની નજીક બનવાને કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. દુર્ઘટનાનો ભોગ બનેલ મૃતક વ્યક્તિ ટ્રેઇની પાયલટ હતો
Share This on
આજનો દિવસ તેના ત્યાગને યાદ કરવાનો છે।
આજનો દિવસ તેના ત્યાગને યાદ કરવાનો છે।
Share This on
આજનો દિવસ… પ્રેમનું સત્ય છે।
આજનો દિવસ… પ્રેમનું સત્ય છે।
Share This on
શહેરના સિંધુ ભવન રોડ પર એક બિલ્ડિંગના બાંધકામ દરમિયાન ગેરકાયદેસર રીતે કાફા કેફે શરૂ કરી દેવામાં આવતા કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. અગાઉ બાંધકામની અધિકૃતતાના પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હોવાથી હવે કોર્પોરેશન દ્વારા ફરી નોટિસ આપી એક દિવસમાં વપરાશ બંધ કરવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત આ બિલ્ડિંગ અંગે રેરામાં નોંધણી કરાવ્યા વ
શહેરના સિંધુ ભવન રોડ પર એક બિલ્ડિંગના બાંધકામ દરમિયાન ગેરકાયદેસર રીતે કાફા કેફે શરૂ કરી દેવામાં આવતા કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. અગાઉ બાંધકામની અધિકૃતતાના પુરાવા રજૂ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હોવાથી હવે કોર્પોરેશન દ્વારા ફરી નોટિસ આપી એક દિવસમાં વપરાશ બંધ કરવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત આ બિલ્ડિંગ અંગે રેરામાં નોંધણી કરાવ્યા વ