Share This on
સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આફત જારી,જામજોધપુર 5, કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ કચ્છ, રાજકોટ, અમરેલી, પોરબંદરમાં ધોધમાર ઝાપટા : ભિલોડા અને ઊંઝા પંથકમાં વરસાદ
સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આફત જારી,જામજોધપુર 5, કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ કચ્છ, રાજકોટ, અમરેલી, પોરબંદરમાં ધોધમાર ઝાપટા : ભિલોડા અને ઊંઝા પંથકમાં વરસાદ
Share This on
કલબમાં યોજાયેલી ડાન્સ પાર્ટીના રંગમાં પોલીસે ભંગ પાડ્યો. પોલીસે રેડ પાડીને જાણીતા પ્રોફેશનો સાથે જોડાયેલા 9 લોકો ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે ડાન્સ પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી. બોપલ પોલીસે પોશ ગાડીઓ સાથે તમામ પીધેલાઓની ધરપકડ કરી છે.
કલબમાં યોજાયેલી ડાન્સ પાર્ટીના રંગમાં પોલીસે ભંગ પાડ્યો. પોલીસે રેડ પાડીને જાણીતા પ્રોફેશનો સાથે જોડાયેલા 9 લોકો ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે ડાન્સ પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી. બોપલ પોલીસે પોશ ગાડીઓ સાથે તમામ પીધેલાઓની ધરપકડ કરી છે.
Share This on
ઘણી વખત પોલીસ તપાસમાં શહેર અને ગ્રામ્યના હદ વિસ્તાર અંગે મૂંઝવણ સર્જાતી હોય છે. તાજેતરમાં આ બાબતને લઇને સોશિયલ મીડિયા પર વિવાદ પણ સર્જાયો હતો. બોપલ વકીલ બ્રિજ વિસ્તારમાં અકસ્માત કે ટ્રાફિક જામ બાબતે અનેક વાર હદનો ગૂંચવાડો ઉભો થાય છે. તાજેતરમાં ટ્રાફિક જામને લઇને સોશિયલ મીડિયા પર ગ્રામ્ય અને ટ્રાફિક પોલીસે કાર્યવાહીનો ભાર એકબીજા પર ઢોળ્યો હતો. આ પ્રકારની ઘટનાઓ ન બને અને પોલીસ ત
ઘણી વખત પોલીસ તપાસમાં શહેર અને ગ્રામ્યના હદ વિસ્તાર અંગે મૂંઝવણ સર્જાતી હોય છે. તાજેતરમાં આ બાબતને લઇને સોશિયલ મીડિયા પર વિવાદ પણ સર્જાયો હતો. બોપલ વકીલ બ્રિજ વિસ્તારમાં અકસ્માત કે ટ્રાફિક જામ બાબતે અનેક વાર હદનો ગૂંચવાડો ઉભો થાય છે. તાજેતરમાં ટ્રાફિક જામને લઇને સોશિયલ મીડિયા પર ગ્રામ્ય અને ટ્રાફિક પોલીસે કાર્યવાહીનો ભાર એકબીજા પર ઢોળ્યો હતો. આ પ્રકારની ઘટનાઓ ન બને અને પોલીસ ત
Share This on
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
Share This on
દિલજિત ના મહારાજ લુકે' દિલ જીત્યા
Share This on
ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ, સામાન્ય પ્રવાહ 93.07 ટકા જાહેર
ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ, સામાન્ય પ્રવાહ 93.07 ટકા જાહેર
Share This on
અમરેલી જિલ્લાના બાબરામાં રહેતા ઉદ્યોગપતિના પરિવાર પર કુદરતે અણધાર્યો કહેર વર્તાવ્યો છે. જિનિંગ, સ્પિનિંગ અને ઓઈલ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા પાટીદાર પરિવારના દાદા અને પૌત્રના સવારે મૃત્યુ થતા અંતિમ વિદાય અપાઈ હતી. ચિતાનો અગ્નિ હજુ ચાલુ હતો ત્યાં જ ગર્ભવતી પુત્રવધૂનું મોત થતા પરિવાર પર વ્રજઘાત થયો હતો.
અમરેલી જિલ્લાના બાબરામાં રહેતા ઉદ્યોગપતિના પરિવાર પર કુદરતે અણધાર્યો કહેર વર્તાવ્યો છે. જિનિંગ, સ્પિનિંગ અને ઓઈલ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા પાટીદાર પરિવારના દાદા અને પૌત્રના સવારે મૃત્યુ થતા અંતિમ વિદાય અપાઈ હતી. ચિતાનો અગ્નિ હજુ ચાલુ હતો ત્યાં જ ગર્ભવતી પુત્રવધૂનું મોત થતા પરિવાર પર વ્રજઘાત થયો હતો.
Share This on
બિહાર: સમસ્તીપુરના 'સ્નેક મેન' જય કુમાર સાહની વર્ષોથી ઝેરી સાપને બચાવીને લોકોનું રક્ષણ કરી રહ્યા હતા. પરંતુ, સાપના ડંખથી તેનું મૃત્યુ થયું.
બિહાર: સમસ્તીપુરના 'સ્નેક મેન' જય કુમાર સાહની વર્ષોથી ઝેરી સાપને બચાવીને લોકોનું રક્ષણ કરી રહ્યા હતા. પરંતુ, સાપના ડંખથી તેનું મૃત્યુ થયું.
Share This on
અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની કરિયર લગભગ સમાન સમયમાં શરૂ થઈ હતી. અક્ષય અને સૈફે સાથે મળીને એક્શન-કોમેડીથી ભરપૂર ફિલ્મો આપી હતી અને ઓડિયન્સને પણ ખૂબ પસંદ આવી હતી. 1994માં ‘મૈં ખિલાડી તુ અનાડી’ ફિલ્મ સાથે આ જોડીએ ધમાકેદાર શરૂઆત કરી હતી અને બાદમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. છેલ્લે તેઓ વર્ષ 2008માં ‘ટશન’માં સાથે જોવા મળ્યા હતા. 17 વર્ષ બાદ ફરી તેઓ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે.
અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની કરિયર લગભગ સમાન સમયમાં શરૂ થઈ હતી. અક્ષય અને સૈફે સાથે મળીને એક્શન-કોમેડીથી ભરપૂર ફિલ્મો આપી હતી અને ઓડિયન્સને પણ ખૂબ પસંદ આવી હતી. 1994માં ‘મૈં ખિલાડી તુ અનાડી’ ફિલ્મ સાથે આ જોડીએ ધમાકેદાર શરૂઆત કરી હતી અને બાદમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. છેલ્લે તેઓ વર્ષ 2008માં ‘ટશન’માં સાથે જોવા મળ્યા હતા. 17 વર્ષ બાદ ફરી તેઓ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે.
Share This on
માતા કે પિતાનો સ્નેહ બાળકની કસ્ટડી નક્કી કરવાનો આધાર હોઇ શકે નહીંઃ કેરળ હાઈકોર્ટના હુકમને રદ ઠરાવ્યો સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે માતા-પિતા વચ્ચે બાળકોની કસ્ટડી મેળવવા માટેની કાનૂની લડાઇમાં બાળકોનું કલ્યાણ સર્વોપરી છે. બાળકની કસ્ટડીના કેસોમાં બાળકના સર્વોચ્ચ વિચારણા હોવી જોઇએ. માતાપિતા દ્વારા દર્શાવવામાં આવતી ઇમાનદારી કે સ્નેહ બાળકની કસ્ટડી નક્કી કરવાનો આધા
માતા કે પિતાનો સ્નેહ બાળકની કસ્ટડી નક્કી કરવાનો આધાર હોઇ શકે નહીંઃ કેરળ હાઈકોર્ટના હુકમને રદ ઠરાવ્યો સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે માતા-પિતા વચ્ચે બાળકોની કસ્ટડી મેળવવા માટેની કાનૂની લડાઇમાં બાળકોનું કલ્યાણ સર્વોપરી છે. બાળકની કસ્ટડીના કેસોમાં બાળકના સર્વોચ્ચ વિચારણા હોવી જોઇએ. માતાપિતા દ્વારા દર્શાવવામાં આવતી ઇમાનદારી કે સ્નેહ બાળકની કસ્ટડી નક્કી કરવાનો આધા