Share This on
મદાવાદ શહેરની ઓળખ સમાન સાબરમતી નદીને બુધવારથી સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સાબરમતી નદી પર વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી 5 જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે થઈને રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદી ખાલી થઈ હોવાથી નદીને તબક્કાવાર સફાઈ કરવાની હોવાથી સુભાષબ્રિજથી લઈને ગાંધીઆશ્રમ વચ્ચેના ભાગમાં કરાશે. નદીમાં રહેલો કચરો
મદાવાદ શહેરની ઓળખ સમાન સાબરમતી નદીને બુધવારથી સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સાબરમતી નદી પર વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી 5 જૂન સુધી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે થઈને રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદી ખાલી થઈ હોવાથી નદીને તબક્કાવાર સફાઈ કરવાની હોવાથી સુભાષબ્રિજથી લઈને ગાંધીઆશ્રમ વચ્ચેના ભાગમાં કરાશે. નદીમાં રહેલો કચરો
Share This on
અમેરિકન સરકારે યુએસ હેલ્થ વિભાગને પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સના નવા ભાવ ઘટાડવાનો આદેશ કર્યો છે તેને કારણે સ્થાનિક જેનરિક ફાર્મા ઈન્ડસ્ટ્રી પર કોઈ અસર થશે નહીં તેમ નિષ્ણાતોએ કહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ યુએસ હેલ્થ વિભાગને 30 દિવસમાં પ્રિસ્ક્રિપ્શન દવાઓના નવા ભાવ નક્કી કરવાનો આદેશ કર્યો છે. તેને કારણે અમેરિકા ખાતે નિકાસ કરતી ફાર્મા કંપનીઓ પર અસર થશે તેવા અહેવાલો હતા.
અમેરિકન સરકારે યુએસ હેલ્થ વિભાગને પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સના નવા ભાવ ઘટાડવાનો આદેશ કર્યો છે તેને કારણે સ્થાનિક જેનરિક ફાર્મા ઈન્ડસ્ટ્રી પર કોઈ અસર થશે નહીં તેમ નિષ્ણાતોએ કહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ યુએસ હેલ્થ વિભાગને 30 દિવસમાં પ્રિસ્ક્રિપ્શન દવાઓના નવા ભાવ નક્કી કરવાનો આદેશ કર્યો છે. તેને કારણે અમેરિકા ખાતે નિકાસ કરતી ફાર્મા કંપનીઓ પર અસર થશે તેવા અહેવાલો હતા.
Share This on
ધોરણ 12 સીબીએસસી નું પરિણામ જાહેર ગુજરાતનું 92.96 ટકા પરિણામ
ધોરણ 12 સીબીએસસી નું પરિણામ જાહેર ગુજરાતનું 92.96 ટકા પરિણામ
Share This on
સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આફત જારી,જામજોધપુર 5, કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ કચ્છ, રાજકોટ, અમરેલી, પોરબંદરમાં ધોધમાર ઝાપટા : ભિલોડા અને ઊંઝા પંથકમાં વરસાદ
સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આફત જારી,જામજોધપુર 5, કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ કચ્છ, રાજકોટ, અમરેલી, પોરબંદરમાં ધોધમાર ઝાપટા : ભિલોડા અને ઊંઝા પંથકમાં વરસાદ
Share This on
કલબમાં યોજાયેલી ડાન્સ પાર્ટીના રંગમાં પોલીસે ભંગ પાડ્યો. પોલીસે રેડ પાડીને જાણીતા પ્રોફેશનો સાથે જોડાયેલા 9 લોકો ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે ડાન્સ પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી. બોપલ પોલીસે પોશ ગાડીઓ સાથે તમામ પીધેલાઓની ધરપકડ કરી છે.
કલબમાં યોજાયેલી ડાન્સ પાર્ટીના રંગમાં પોલીસે ભંગ પાડ્યો. પોલીસે રેડ પાડીને જાણીતા પ્રોફેશનો સાથે જોડાયેલા 9 લોકો ઝડપી પાડ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે ડાન્સ પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી. બોપલ પોલીસે પોશ ગાડીઓ સાથે તમામ પીધેલાઓની ધરપકડ કરી છે.
Share This on
ઘણી વખત પોલીસ તપાસમાં શહેર અને ગ્રામ્યના હદ વિસ્તાર અંગે મૂંઝવણ સર્જાતી હોય છે. તાજેતરમાં આ બાબતને લઇને સોશિયલ મીડિયા પર વિવાદ પણ સર્જાયો હતો. બોપલ વકીલ બ્રિજ વિસ્તારમાં અકસ્માત કે ટ્રાફિક જામ બાબતે અનેક વાર હદનો ગૂંચવાડો ઉભો થાય છે. તાજેતરમાં ટ્રાફિક જામને લઇને સોશિયલ મીડિયા પર ગ્રામ્ય અને ટ્રાફિક પોલીસે કાર્યવાહીનો ભાર એકબીજા પર ઢોળ્યો હતો. આ પ્રકારની ઘટનાઓ ન બને અને પોલીસ ત
ઘણી વખત પોલીસ તપાસમાં શહેર અને ગ્રામ્યના હદ વિસ્તાર અંગે મૂંઝવણ સર્જાતી હોય છે. તાજેતરમાં આ બાબતને લઇને સોશિયલ મીડિયા પર વિવાદ પણ સર્જાયો હતો. બોપલ વકીલ બ્રિજ વિસ્તારમાં અકસ્માત કે ટ્રાફિક જામ બાબતે અનેક વાર હદનો ગૂંચવાડો ઉભો થાય છે. તાજેતરમાં ટ્રાફિક જામને લઇને સોશિયલ મીડિયા પર ગ્રામ્ય અને ટ્રાફિક પોલીસે કાર્યવાહીનો ભાર એકબીજા પર ઢોળ્યો હતો. આ પ્રકારની ઘટનાઓ ન બને અને પોલીસ ત
Share This on
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
Share This on
દિલજિત ના મહારાજ લુકે' દિલ જીત્યા
Share This on
ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ, સામાન્ય પ્રવાહ 93.07 ટકા જાહેર
ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ, સામાન્ય પ્રવાહ 93.07 ટકા જાહેર
Share This on
અમરેલી જિલ્લાના બાબરામાં રહેતા ઉદ્યોગપતિના પરિવાર પર કુદરતે અણધાર્યો કહેર વર્તાવ્યો છે. જિનિંગ, સ્પિનિંગ અને ઓઈલ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા પાટીદાર પરિવારના દાદા અને પૌત્રના સવારે મૃત્યુ થતા અંતિમ વિદાય અપાઈ હતી. ચિતાનો અગ્નિ હજુ ચાલુ હતો ત્યાં જ ગર્ભવતી પુત્રવધૂનું મોત થતા પરિવાર પર વ્રજઘાત થયો હતો.
અમરેલી જિલ્લાના બાબરામાં રહેતા ઉદ્યોગપતિના પરિવાર પર કુદરતે અણધાર્યો કહેર વર્તાવ્યો છે. જિનિંગ, સ્પિનિંગ અને ઓઈલ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા પાટીદાર પરિવારના દાદા અને પૌત્રના સવારે મૃત્યુ થતા અંતિમ વિદાય અપાઈ હતી. ચિતાનો અગ્નિ હજુ ચાલુ હતો ત્યાં જ ગર્ભવતી પુત્રવધૂનું મોત થતા પરિવાર પર વ્રજઘાત થયો હતો.