નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં નવ મહિના વિતાવ્યા પછી બુધવારે પૃથ્વી પર પાછા ફરવાના છે. આ દરમિયાન PM મોદીએ સુનિતા વિલિયમ્સને તેમના સુરક્ષિત વાપસીની શુભેચ્છા પાઠવતો ભાવનાત્મક પત્ર લખ્યો છે. આ પત્ર પીએમ મોદીએ 1 માર્ચે લખ્યો હતો, જે નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી માઈક માસિમોનો દ્વારા સુનિતા વિલિયમ્સને મોકલવામાં આવ્યો હતો. આ પત્ર કેન્દ્રીય મંત્રી જિતેન
