Share This on
અફઘાનિસ્તાનના સ્પિનર નૂર અહેમદ અને કુલદીપ યાદવ જેવા સ્પિનર્સ હાલમાં કમાલ કરી રહ્યા છે તેવા સંજોગોમાં શનિવારે રમાનારી દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શનિવારે રમાનારી મેચમાં આ બંને સ્પિનર પોતપોતાની ટીમ માટે કમાલ કરી શકે છે. તેઓ વર્તમાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેમની ટીમને આગેકૂચ કરવામાં મદદ કરી શકે છે. આઇપીએલમાં શનિવારે ચેન્ના
અફઘાનિસ્તાનના સ્પિનર નૂર અહેમદ અને કુલદીપ યાદવ જેવા સ્પિનર્સ હાલમાં કમાલ કરી રહ્યા છે તેવા સંજોગોમાં શનિવારે રમાનારી દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શનિવારે રમાનારી મેચમાં આ બંને સ્પિનર પોતપોતાની ટીમ માટે કમાલ કરી શકે છે. તેઓ વર્તમાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેમની ટીમને આગેકૂચ કરવામાં મદદ કરી શકે છે. આઇપીએલમાં શનિવારે ચેન્ના
Share This on
શ્રી ચામુંડા માતાજી ચોટીલા મંદિર ડુંગર ઉપરના દર્શન (ગુજરાત-ચોટીલા)
શ્રી ચામુંડા માતાજી ચોટીલા મંદિર ડુંગર ઉપરના દર્શન (ગુજરાત-ચોટીલા)
Share This on
રામ નવમી આવી રહી છે
Share This on
નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ગાડવામાં આવેલી સર્વે નંબર 270 વાળી જમીન ભારત દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામે હતી. આ જમીન ગુજરાત પ્રાંતીય સમિતિ એટલે કે ગુ પા સ હોવા છતાં, આ જમીન પોતાની નામે કરાવી લેવા કઠલાલ તાલુકાના અરાલના વ્યક્તિએ ખોટા માલિક દર્શાવી જમીન પોતાના નામે કરાવી લીધી હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ થઈ હતી જે કેસ કોર્ટમાં ચાલી જત
નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ગાડવામાં આવેલી સર્વે નંબર 270 વાળી જમીન ભારત દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામે હતી. આ જમીન ગુજરાત પ્રાંતીય સમિતિ એટલે કે ગુ પા સ હોવા છતાં, આ જમીન પોતાની નામે કરાવી લેવા કઠલાલ તાલુકાના અરાલના વ્યક્તિએ ખોટા માલિક દર્શાવી જમીન પોતાના નામે કરાવી લીધી હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ થઈ હતી જે કેસ કોર્ટમાં ચાલી જત
Share This on
બિઝનેસની દુનિયામાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. મુકેશ અંબાણી ફરીવાર ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. આ માહિતી હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2025માં આપવામાં આવી છે. અંબાણી પરિવાર પાસે રૂ. 8.6 લાખ કરોડની સંપત્તિ છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં તેમની સંપત્તિમાં લગભગ 13 ટકા એટલે કે એક લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. રૂ. 8.4 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ગૌતમ અદાણી ભારતીય ધનિકોની યાદીમા
Share This on
આ લિમિટેડ એડિશન ઘડિયાળમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર અને હિન્દુ દેવતાઓ, રામ અને હનુમાનની જટિલ કોતરણી છે, જેમાં ડાયલ પર 'જય શ્રી રામ' કોતરેલું છે.
આ લિમિટેડ એડિશન ઘડિયાળમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર અને હિન્દુ દેવતાઓ, રામ અને હનુમાનની જટિલ કોતરણી છે, જેમાં ડાયલ પર 'જય શ્રી રામ' કોતરેલું છે.
Share This on
રિશભ પંતના નેતૃત્વ હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ ગુરુવારે આઈપીએલમાં તેની બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. પ્રથમ મેચમાં દિલ્હી સામે મળેલા પરાજય બાદ પંત સેના જીતનું ખાતું ખોલાવવા માટે આતુર રહેશે. સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે. લખનૌના બોલર્સની હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન સામે કસોટી થશે. સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન સામેની પ્રથમ મેચમાં જ આઈપીએલનો બીજો સર્વાધિક સ્કોર નોં
રિશભ પંતના નેતૃત્વ હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ ગુરુવારે આઈપીએલમાં તેની બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. પ્રથમ મેચમાં દિલ્હી સામે મળેલા પરાજય બાદ પંત સેના જીતનું ખાતું ખોલાવવા માટે આતુર રહેશે. સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે. લખનૌના બોલર્સની હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન સામે કસોટી થશે. સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન સામેની પ્રથમ મેચમાં જ આઈપીએલનો બીજો સર્વાધિક સ્કોર નોં
Share This on
ક્રિકેટ, જુસ્સો અને IPL – મજા ની મજાની મેચ
ક્રિકેટ, જુસ્સો અને IPL – મજા ની મજાની મેચ
Share This on
IPL 2025: ગુજરાત ટાઇટન્સ આજથી મોટેરામાં તેના અભિયાનનો પ્રારંભ કરશે
IPL 2025: ગુજરાત ટાઇટન્સ આજથી મોટેરામાં તેના અભિયાનનો પ્રારંભ કરશે
Share This on
તમારા મિત્રો સાથે શેર કરવું ભૂલશો નહીં
તમારા મિત્રો સાથે શેર કરવું ભૂલશો નહીં