Share This on
અમેરિકાના વિઝા લેવાનું વિચારી રહ્યાં હોવ તો તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટનું ખાસ ધ્યાન રાખજો. સોશિયલ મીડિયા પર તમે કરેલી એક પોસ્ટથી તમારા વિઝા અટકી જશે અથવા તો રદ્દ થઈ જશે.
અમેરિકાના વિઝા લેવાનું વિચારી રહ્યાં હોવ તો તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટનું ખાસ ધ્યાન રાખજો. સોશિયલ મીડિયા પર તમે કરેલી એક પોસ્ટથી તમારા વિઝા અટકી જશે અથવા તો રદ્દ થઈ જશે.
Share This on
સમગ્ર રાજ્યમાં ગરમીનો કહેર આજે પણ યથાવત્ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરના તાપમાન 40 ડિગ્રીની ઉપર નોંધાયા હતા. તેથી લોકોને અગનગોળા વરસી રહ્યા હોય તેવો અનુભવ થયો હતો. હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે, શુક્રવારે રાજ્યના વાતાવરણમાં પલટાના યોગ છે. શુક્રવારે પવન ગાજવીજ અને આંધી સાથે બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુર, પંચમહાલ, દાહોદ, લીમખેડાના ભાગો, વડોદરા, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ,
સમગ્ર રાજ્યમાં ગરમીનો કહેર આજે પણ યથાવત્ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરના તાપમાન 40 ડિગ્રીની ઉપર નોંધાયા હતા. તેથી લોકોને અગનગોળા વરસી રહ્યા હોય તેવો અનુભવ થયો હતો. હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે, શુક્રવારે રાજ્યના વાતાવરણમાં પલટાના યોગ છે. શુક્રવારે પવન ગાજવીજ અને આંધી સાથે બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુર, પંચમહાલ, દાહોદ, લીમખેડાના ભાગો, વડોદરા, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ,
Share This on
ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25% ઘટાડો કરવાનો લીધોનિર્ણય : લોકોના ઘર અને કાર લોનના EMI ઘટશે. RBIએ સતત બીજીવાર રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો
ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.25% ઘટાડો કરવાનો લીધોનિર્ણય : લોકોના ઘર અને કાર લોનના EMI ઘટશે. RBIએ સતત બીજીવાર રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો
Share This on
અમદાવાદ શહેરમાં રોજેરોજ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો હોવાથી મેયરના અધ્યક્ષસ્થાને હીટવેટ એક્શન પ્લાન અંગેની બેઠક મળી હતી. જેમાં શહેરીજનોને ધોમધખતી ગરમીથી રાહત મળે તે માટે મ્યુનિ. દ્વારા કામગીરી કરવામાં આવી છે. જેમાં શહેરમાં 600થી વધુ પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. શહેરના 70 જેટલા ટ્રાફિક જંકશનો બપોરના સમયે બંધ કરવામાં આવ્યા છે તથા મ્યુનિ. શાળાઓના સમયમાં ફેરફાર કરી દર દોઢ કલાકે વોટર
અમદાવાદ શહેરમાં રોજેરોજ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો હોવાથી મેયરના અધ્યક્ષસ્થાને હીટવેટ એક્શન પ્લાન અંગેની બેઠક મળી હતી. જેમાં શહેરીજનોને ધોમધખતી ગરમીથી રાહત મળે તે માટે મ્યુનિ. દ્વારા કામગીરી કરવામાં આવી છે. જેમાં શહેરમાં 600થી વધુ પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. શહેરના 70 જેટલા ટ્રાફિક જંકશનો બપોરના સમયે બંધ કરવામાં આવ્યા છે તથા મ્યુનિ. શાળાઓના સમયમાં ફેરફાર કરી દર દોઢ કલાકે વોટર
Share This on
રામભક્ત હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી દેશ અને દુનિયાભરમાં કરવામાં આવશે ત્યારે અમદાવાદના જાણીતા કેમ્પ હનુમાન મંદિર દ્વારા ઇકો ફ્રેન્ડલી રીતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવાની જાહેરાત કરાઈ છે. શોભાયાત્રામાં મોટા ટેબ્લો કે બેનરો લગાવવામાં આવશે નહીં જ્યારે ડીજે વગાડીને ધ્વનિ પ્રદૂષણ પણ કરાશે નહીં. આ ઉપરાંત પણ ઘણા સુધારા કરવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રસાદ વિતરણ વખતે પણ કોઇ ભી
રામભક્ત હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી દેશ અને દુનિયાભરમાં કરવામાં આવશે ત્યારે અમદાવાદના જાણીતા કેમ્પ હનુમાન મંદિર દ્વારા ઇકો ફ્રેન્ડલી રીતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવાની જાહેરાત કરાઈ છે. શોભાયાત્રામાં મોટા ટેબ્લો કે બેનરો લગાવવામાં આવશે નહીં જ્યારે ડીજે વગાડીને ધ્વનિ પ્રદૂષણ પણ કરાશે નહીં. આ ઉપરાંત પણ ઘણા સુધારા કરવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રસાદ વિતરણ વખતે પણ કોઇ ભી
Share This on
ચેન્નાઈના કોચ ફ્લેમિંગે ધોનીની નિવૃત્તિની અટકળોને ફગાવી
ચેન્નાઈના કોચ ફ્લેમિંગે ધોનીની નિવૃત્તિની અટકળોને ફગાવી
Share This on
અફઘાનિસ્તાનના સ્પિનર નૂર અહેમદ અને કુલદીપ યાદવ જેવા સ્પિનર્સ હાલમાં કમાલ કરી રહ્યા છે તેવા સંજોગોમાં શનિવારે રમાનારી દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શનિવારે રમાનારી મેચમાં આ બંને સ્પિનર પોતપોતાની ટીમ માટે કમાલ કરી શકે છે. તેઓ વર્તમાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેમની ટીમને આગેકૂચ કરવામાં મદદ કરી શકે છે. આઇપીએલમાં શનિવારે ચેન્ના
અફઘાનિસ્તાનના સ્પિનર નૂર અહેમદ અને કુલદીપ યાદવ જેવા સ્પિનર્સ હાલમાં કમાલ કરી રહ્યા છે તેવા સંજોગોમાં શનિવારે રમાનારી દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શનિવારે રમાનારી મેચમાં આ બંને સ્પિનર પોતપોતાની ટીમ માટે કમાલ કરી શકે છે. તેઓ વર્તમાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેમની ટીમને આગેકૂચ કરવામાં મદદ કરી શકે છે. આઇપીએલમાં શનિવારે ચેન્ના
Share This on
શ્રી ચામુંડા માતાજી ચોટીલા મંદિર ડુંગર ઉપરના દર્શન (ગુજરાત-ચોટીલા)
શ્રી ચામુંડા માતાજી ચોટીલા મંદિર ડુંગર ઉપરના દર્શન (ગુજરાત-ચોટીલા)
Share This on
રામ નવમી આવી રહી છે
Share This on
નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ગાડવામાં આવેલી સર્વે નંબર 270 વાળી જમીન ભારત દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામે હતી. આ જમીન ગુજરાત પ્રાંતીય સમિતિ એટલે કે ગુ પા સ હોવા છતાં, આ જમીન પોતાની નામે કરાવી લેવા કઠલાલ તાલુકાના અરાલના વ્યક્તિએ ખોટા માલિક દર્શાવી જમીન પોતાના નામે કરાવી લીધી હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ થઈ હતી જે કેસ કોર્ટમાં ચાલી જત
નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ગાડવામાં આવેલી સર્વે નંબર 270 વાળી જમીન ભારત દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના નામે હતી. આ જમીન ગુજરાત પ્રાંતીય સમિતિ એટલે કે ગુ પા સ હોવા છતાં, આ જમીન પોતાની નામે કરાવી લેવા કઠલાલ તાલુકાના અરાલના વ્યક્તિએ ખોટા માલિક દર્શાવી જમીન પોતાના નામે કરાવી લીધી હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ થઈ હતી જે કેસ કોર્ટમાં ચાલી જત