જમ્મુ-કટરામાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જતાં ગુજરાત સહિતના સમગ્ર દેશના શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કર્યા પછી પટનીટોપ, ડેલહાઉસી, અનંતનાગ જેવા આસપાસ આવેલા અનેક પર્યટન સ્થળો પર જવાનું ચૂકતા નથી. હવે આગામી દિવસોમાં જમ્મુ-કશ્મીર ફરવા કે દર્શન કરવા જતાં લોકો માટે વધુ એક જોવાલાયક, માણવાલાયક અને અનુભવ કરવા જેવું સ્થળ એટલે કે વિશ્વનો સૌથી મોટો ચિનાબ આર્ક બ્રિજ અને રેલવેનો પ્રથમ કેબ
