ભરઉનાળે રાજ્યના કેટલાક ભાગોના હવામાનમાં પલટો આવ્યો હતો અને છાંટા પડ્યા હતા. તેની અસરને કારણે રાજ્યના મોટા ભાગના શહેરના મહત્તમ તાપમાન બે દિવસ દરમિયાન 40 ડિગ્રીની નીચે રહેતા ગરમીથી આંશિક રાહત મળી હતી. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બે દિવસ બાદ ફરી રાજ્યમાં હીટવેવ ફરી વળવાની વકી છે. જેમાં બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા, સૌરાષ્ટ્ર અને રાજકોટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ