Share This on
સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. પારો 44 ડિગ્રી આસપાસ પહોંચી જતા બપોરના સમયે આકાશમાંથી અગન વર્ષા થઇ રહી હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે મંગળવારે અમદાવાદનું તાપમાન 44.8 ડિગ્રીએ પહોંચી જતા સિઝનનો સૌથી ગરમ દિવસ બન્યો હતો. જ્યારે 44.9 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. સતત પડી રહેલી ગરમીને કારણે હિટ સ્ટ્રોક અને લૂ લાગવાના કિસ્સામા
સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. પારો 44 ડિગ્રી આસપાસ પહોંચી જતા બપોરના સમયે આકાશમાંથી અગન વર્ષા થઇ રહી હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે મંગળવારે અમદાવાદનું તાપમાન 44.8 ડિગ્રીએ પહોંચી જતા સિઝનનો સૌથી ગરમ દિવસ બન્યો હતો. જ્યારે 44.9 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. સતત પડી રહેલી ગરમીને કારણે હિટ સ્ટ્રોક અને લૂ લાગવાના કિસ્સામા
Share This on
પહેલગામ હુમલા પછી જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર સોમવારે બોલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ભાવુક થઈ ગયા હતા. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, મારી પાસે આ ઘટના પર માફી માંગવા માટે શબ્દો નથી. રાજ્યના મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી હોવાને લીધે મેં એ પ્રવાસીઓને કાશ્મીર આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ હું તેમને સલામત રીતે પરત મોકલી શક્યો નહીં. આ હુમલાએ
પહેલગામ હુમલા પછી જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર સોમવારે બોલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ભાવુક થઈ ગયા હતા. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, મારી પાસે આ ઘટના પર માફી માંગવા માટે શબ્દો નથી. રાજ્યના મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી હોવાને લીધે મેં એ પ્રવાસીઓને કાશ્મીર આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ હું તેમને સલામત રીતે પરત મોકલી શક્યો નહીં. આ હુમલાએ
Share This on
સિંગર-એક્ટર દિલજિત દોસાંજે પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાથે એક ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી. ભારતીય ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારો પર અઘોષિત પ્રતિબંધના પગલે દિલજિતે હાનિયાનો લીડ રોલ ફાઈનલ કરતી વખતે ચૂપકિદી રાખી હતી અને આ વખતે પણ દિલજિત અને ટીમ મૌન છે, પરંતુ આગ લાગે ત્યારે ધુમાડો નીકળ્યા વગર રહેતો નથી. દિલજિતે ગુપચુપ રીતે પોતાની આગામી ફિલ્મ ‘સરદારજી 3’માંથી હાનિયાની હકાલપટ
સિંગર-એક્ટર દિલજિત દોસાંજે પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાથે એક ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી. ભારતીય ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારો પર અઘોષિત પ્રતિબંધના પગલે દિલજિતે હાનિયાનો લીડ રોલ ફાઈનલ કરતી વખતે ચૂપકિદી રાખી હતી અને આ વખતે પણ દિલજિત અને ટીમ મૌન છે, પરંતુ આગ લાગે ત્યારે ધુમાડો નીકળ્યા વગર રહેતો નથી. દિલજિતે ગુપચુપ રીતે પોતાની આગામી ફિલ્મ ‘સરદારજી 3’માંથી હાનિયાની હકાલપટ
Share This on
ચીનના લિયાઓનિંગ પ્રાંતમાં એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે 22 લોકોના મોત અને 3 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
ચીનના લિયાઓનિંગ પ્રાંતમાં એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે 22 લોકોના મોત અને 3 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
Share This on
પહેલગામ આતંકી હુમલા અંગે સીસીએસની બેઠક હવે પૂરી થઈ ગઈ છે, આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. જ્યારે અમિત શાહ પોતાના ઘરેથી 7- લોક કલ્યાણ માર્ગ તરફ નીકળી રહ્યા હતા, ત્યારે તેમના હાથમાં લાલ રંગની ફાઇલ હતી. મીટિંગમાં મોદી-શાહ ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને NSA અજિત ડોભાલ હાજર હતા.
પહેલગામ આતંકી હુમલા અંગે સીસીએસની બેઠક હવે પૂરી થઈ ગઈ છે, આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. જ્યારે અમિત શાહ પોતાના ઘરેથી 7- લોક કલ્યાણ માર્ગ તરફ નીકળી રહ્યા હતા, ત્યારે તેમના હાથમાં લાલ રંગની ફાઇલ હતી. મીટિંગમાં મોદી-શાહ ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને NSA અજિત ડોભાલ હાજર હતા.
Share This on
પહેલગામ હુમલા બાદ ભારતની પાકિસ્તાન પર હવે 'સોશિયલ સ્ટ્રાઈક': ભારતમાં પાકિસ્તાન સરકારનું X અને ફેસબુક હેન્ડલ બ્લોક કરાયું
પહેલગામ હુમલા બાદ ભારતની પાકિસ્તાન પર હવે 'સોશિયલ સ્ટ્રાઈક': ભારતમાં પાકિસ્તાન સરકારનું X અને ફેસબુક હેન્ડલ બ્લોક કરાયું
Share This on
જમ્મુ-કટરામાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જતાં ગુજરાત સહિતના સમગ્ર દેશના શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કર્યા પછી પટનીટોપ, ડેલહાઉસી, અનંતનાગ જેવા આસપાસ આવેલા અનેક પર્યટન સ્થળો પર જવાનું ચૂકતા નથી. હવે આગામી દિવસોમાં જમ્મુ-કશ્મીર ફરવા કે દર્શન કરવા જતાં લોકો માટે વધુ એક જોવાલાયક, માણવાલાયક અને અનુભવ કરવા જેવું સ્થળ એટલે કે વિશ્વનો સૌથી મોટો ચિનાબ આર્ક બ્રિજ અને રેલવેનો પ્રથમ કેબ
જમ્મુ-કટરામાં માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા જતાં ગુજરાત સહિતના સમગ્ર દેશના શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કર્યા પછી પટનીટોપ, ડેલહાઉસી, અનંતનાગ જેવા આસપાસ આવેલા અનેક પર્યટન સ્થળો પર જવાનું ચૂકતા નથી. હવે આગામી દિવસોમાં જમ્મુ-કશ્મીર ફરવા કે દર્શન કરવા જતાં લોકો માટે વધુ એક જોવાલાયક, માણવાલાયક અને અનુભવ કરવા જેવું સ્થળ એટલે કે વિશ્વનો સૌથી મોટો ચિનાબ આર્ક બ્રિજ અને રેલવેનો પ્રથમ કેબ
Share This on
તપાસ એજન્સીએ જાહેર કર્યા પહેલગામ હુમલાખોરોના સ્કેચ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલ પહલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર ગોળીબાર કરીને 26 લોકોને મોતને ઘાટ ઉતારનાર આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે.
તપાસ એજન્સીએ જાહેર કર્યા પહેલગામ હુમલાખોરોના સ્કેચ  જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલ પહલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર ગોળીબાર કરીને 26 લોકોને મોતને ઘાટ ઉતારનાર આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે.
Share This on
તમારા મિત્રો સાથે શેર કરો
તમારા મિત્રો સાથે શેર કરો
Share This on
શહેરનાં વિસ્તરણ અને વિકાસની સાથે સાથે ખાસ કરીને હાઇરાઇઝ બિલ્ડીંગમાં તેમજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગની દુર્ઘટનામાં વધારો નોંધાઇ રહ્યો છે, તેને પગલે જાનમાલની સુરક્ષા કાજે વધુ પાંચ ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરનાં વિસ્તરણ અને વિકાસની સાથે સાથે ખાસ કરીને હાઇરાઇઝ બિલ્ડીંગમાં તેમજ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગની દુર્ઘટનામાં વધારો નોંધાઇ રહ્યો છે, તેને પગલે જાનમાલની સુરક્ષા કાજે વધુ પાંચ ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.