Share This on
આત્મહત્યાની મૂરત બનેલા સુરતના વરાછા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો આર્થિક સંકડામણમાં મૂકાયેલા પતિને ઝેરી દવા પી રહેલો જોઈ જતાં પત્નીએ ઝેરી દવા આંચકી લઇ પોતે પી લીધી: પતિની હાલત ગંભીર
આત્મહત્યાની મૂરત બનેલા સુરતના વરાછા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો આર્થિક સંકડામણમાં મૂકાયેલા પતિને ઝેરી દવા પી રહેલો જોઈ જતાં પત્નીએ ઝેરી દવા આંચકી લઇ પોતે પી લીધી: પતિની હાલત ગંભીર
Share This on
આરોગ્ય પરમમ ભાગ્યમ' : વિશ્વ આરોગ્ય દિવસ પર પીએમ મોદીએ સ્વાસ્થ્ય સુખાકારીના મહત્વ પર ભાર મૂક્યો
આરોગ્ય પરમમ ભાગ્યમ' : વિશ્વ આરોગ્ય દિવસ પર પીએમ મોદીએ સ્વાસ્થ્ય સુખાકારીના મહત્વ પર ભાર મૂક્યો
Share This on
ઇન્ડિયન આઇડલ 15'નો ખિતાબ કોલકાતાની 24 વર્ષીય માનસી ઘોષે જીત્યો છે. માનસીએ માત્ર ટ્રોફી જ નહીં પરંતુ 25 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ જીતી છે. પોતાની મોટી જીત પછી માનસીએ ખુલાસો કર્યો કે તેણે પોતાનું પહેલું બોલીવુડ ગીત પણ રેકોર્ડ કર્યું છે. તેમની આ સિદ્ધિ તેમના ચાહકો માટે ગર્વની ક્ષણ છે.
ઇન્ડિયન આઇડલ 15'નો ખિતાબ કોલકાતાની 24 વર્ષીય માનસી ઘોષે જીત્યો છે. માનસીએ માત્ર ટ્રોફી જ નહીં પરંતુ 25 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ જીતી છે. પોતાની મોટી જીત પછી માનસીએ ખુલાસો કર્યો કે તેણે પોતાનું પહેલું બોલીવુડ ગીત પણ રેકોર્ડ કર્યું છે. તેમની આ સિદ્ધિ તેમના ચાહકો માટે ગર્વની ક્ષણ છે.
Share This on
તમારા માટે ખાસ
તમારા માટે ખાસ
Share This on
2014 બેચનાં આઈએફએસ અધિકારી નિધિ તિવારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ (PS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, નિધિ તિવારી અગાઉ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં નાયબ સચિવ તરીકે સેવા આપી રહ્યાં હતાં. હવે તેમને વડાપ્રધાનના અંગત સચિવ તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
2014 બેચનાં આઈએફએસ અધિકારી નિધિ તિવારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ (PS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, નિધિ તિવારી અગાઉ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં નાયબ સચિવ તરીકે સેવા આપી રહ્યાં હતાં. હવે તેમને વડાપ્રધાનના અંગત સચિવ તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
Share This on
રાજકોટના કાગવડ સ્થિત શ્રી ખોડલધામ
રાજકોટના કાગવડ સ્થિત શ્રી ખોડલધામ
Share This on
હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. તો અનેક રત્નકલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યાં છે. આ મુશ્કેલીનો સામનો કરવા રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માગ સાથે અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં તેઓની માગ સ્વીકારવામાં ન આવતા રવિવારે સુરતમા
હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી ભારે મંદી ચાલી રહી છે. યોગ્ય કામ અને પગાર ન મળતા રત્નકલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. તો અનેક રત્નકલાકારોએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યાના બનાવો પણ સામે આવ્યાં છે. આ મુશ્કેલીનો સામનો કરવા રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર પાસે રાહતની માગ સાથે અનેક રજૂઆતો કરી હતી. તેમ છતાં તેઓની માગ સ્વીકારવામાં ન આવતા રવિવારે સુરતમા
Share This on
તમારા માટે ખાસ,
તમારા માટે ખાસ,
Share This on
તમારા માટે ખાસ, એક મજા ભરેલું પળ
તમારા માટે ખાસ, એક મજા ભરેલું પળ
Share This on
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,