Share This on
ભારતીય રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો માટે ટિકિટમાં રાહત પાછી ખેંચીને પાંચ વર્ષમાં આશરે રૂ.8,913 કરોડની વધારાની આવક મેળવી છે. માહિતી અધિકાર કાયદા હેઠળની અરજીઓના સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સે આપેલા જવાબમાં આ ખુલાસો થયો હતો. સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS) રેલવે હેઠળ કામગીરી કરે છે અને તે ટિકિટ અને પેસેન્જર ડેટા સહિતની માહિતી જાળવે છે.
ભારતીય રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો માટે ટિકિટમાં રાહત પાછી ખેંચીને પાંચ વર્ષમાં આશરે રૂ.8,913 કરોડની વધારાની આવક મેળવી છે. માહિતી અધિકાર કાયદા હેઠળની અરજીઓના સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સે આપેલા જવાબમાં આ ખુલાસો થયો હતો. સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS) રેલવે હેઠળ કામગીરી કરે છે અને તે ટિકિટ અને પેસેન્જર ડેટા સહિતની માહિતી જાળવે છે.
Share This on
લોસ એન્જલસમાં 2028માં 125મી ઓલિમ્પિક રમતોનું આયોજન થવાનું છે, જેમાં હવે ક્રિકેટનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. 1900ના વર્ષમાં પેરિસમાં ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ પછી પહેલી વખત તેમાં ક્રિકેટ રમાશે. તેમાં છ દેશોમાંથી મહિલાઓ અને પુરૂષોની ટીમ ભાગ લેશે. તેમાં એક દેશ 15 સભ્યોની ટીમ મોકલી શકશે. જો T-20 ચેમ્પિયન્સની વાત કરીએ તો હાલ પુરુષોની ટીમમાં ઇન્ડિયા અને મહિલાઓની ટીમમાં ન્યુઝીલેન્ડ ચેમ્પિયન
લોસ એન્જલસમાં 2028માં 125મી ઓલિમ્પિક રમતોનું આયોજન થવાનું છે, જેમાં હવે ક્રિકેટનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. 1900ના વર્ષમાં પેરિસમાં ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ પછી પહેલી વખત તેમાં ક્રિકેટ રમાશે. તેમાં છ દેશોમાંથી મહિલાઓ અને પુરૂષોની ટીમ ભાગ લેશે. તેમાં એક દેશ 15 સભ્યોની ટીમ મોકલી શકશે. જો T-20 ચેમ્પિયન્સની વાત કરીએ તો હાલ પુરુષોની ટીમમાં ઇન્ડિયા અને મહિલાઓની ટીમમાં ન્યુઝીલેન્ડ ચેમ્પિયન
Share This on
લાલ કિલ્લા અને જામા મસ્જિદને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં રાજધાની દિલ્હીમાં હંગામો મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ બંને સ્થળોએ તપાસ હાથ ધરી હતી. જોકે, કંઈ શંકાસ્પદ મળ્યું નથી.
લાલ કિલ્લા અને જામા મસ્જિદને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં રાજધાની દિલ્હીમાં હંગામો મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ બંને સ્થળોએ તપાસ હાથ ધરી હતી. જોકે, કંઈ શંકાસ્પદ મળ્યું નથી.
Share This on
પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનોની વચ્ચે બ્રિજ નં. 20ના સાઉથ એબટમેન્ટના પુનર્નિર્માણને કારણે 11-12 એપ્રિલ અને 12-13 એપ્રિલની મધ્યરાત્રિએ (II ફેઝ) મેજર બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે ઘણી ટ્રેનો પ્રભાવિત થશે.
પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનોની વચ્ચે બ્રિજ નં. 20ના સાઉથ એબટમેન્ટના પુનર્નિર્માણને કારણે 11-12 એપ્રિલ અને 12-13 એપ્રિલની મધ્યરાત્રિએ (II ફેઝ) મેજર બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે ઘણી ટ્રેનો પ્રભાવિત થશે.
Share This on
જૂના અમદાવાદમાં આવેલા અને રમકડાં માટેના બજાર તરીકે પ્રખ્યાત એવા પાનકોર નાકાના બજારમાં રમકડાંના ગોડાઉનમાં ઇલેક્ટ્રિક પાવરના ઓવર લોડિંગના કારણે આગ લાગી હતી. આંખના પલકારામાં એક ગોડાઉનમાં લાગેલી આગ આસપાસની 25 દુકાનો સુધી પ્રસરી હતી જેના લીધે નજીકમાં આવેલી સોના-ચાંદીની દુકાનમાં રહેલા 3 ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ પણ થયા હતા. બીજી તરફ આજે શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો હ
જૂના અમદાવાદમાં આવેલા અને રમકડાં માટેના બજાર તરીકે પ્રખ્યાત એવા પાનકોર નાકાના બજારમાં રમકડાંના ગોડાઉનમાં ઇલેક્ટ્રિક પાવરના ઓવર લોડિંગના કારણે આગ લાગી હતી. આંખના પલકારામાં એક ગોડાઉનમાં લાગેલી આગ આસપાસની 25 દુકાનો સુધી પ્રસરી હતી જેના લીધે નજીકમાં આવેલી સોના-ચાંદીની દુકાનમાં રહેલા 3 ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ પણ થયા હતા. બીજી તરફ આજે શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો હ
Share This on
આત્મહત્યાની મૂરત બનેલા સુરતના વરાછા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો આર્થિક સંકડામણમાં મૂકાયેલા પતિને ઝેરી દવા પી રહેલો જોઈ જતાં પત્નીએ ઝેરી દવા આંચકી લઇ પોતે પી લીધી: પતિની હાલત ગંભીર
આત્મહત્યાની મૂરત બનેલા સુરતના વરાછા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો આર્થિક સંકડામણમાં મૂકાયેલા પતિને ઝેરી દવા પી રહેલો જોઈ જતાં પત્નીએ ઝેરી દવા આંચકી લઇ પોતે પી લીધી: પતિની હાલત ગંભીર
Share This on
આરોગ્ય પરમમ ભાગ્યમ' : વિશ્વ આરોગ્ય દિવસ પર પીએમ મોદીએ સ્વાસ્થ્ય સુખાકારીના મહત્વ પર ભાર મૂક્યો
આરોગ્ય પરમમ ભાગ્યમ' : વિશ્વ આરોગ્ય દિવસ પર પીએમ મોદીએ સ્વાસ્થ્ય સુખાકારીના મહત્વ પર ભાર મૂક્યો
Share This on
ઇન્ડિયન આઇડલ 15'નો ખિતાબ કોલકાતાની 24 વર્ષીય માનસી ઘોષે જીત્યો છે. માનસીએ માત્ર ટ્રોફી જ નહીં પરંતુ 25 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ જીતી છે. પોતાની મોટી જીત પછી માનસીએ ખુલાસો કર્યો કે તેણે પોતાનું પહેલું બોલીવુડ ગીત પણ રેકોર્ડ કર્યું છે. તેમની આ સિદ્ધિ તેમના ચાહકો માટે ગર્વની ક્ષણ છે.
ઇન્ડિયન આઇડલ 15'નો ખિતાબ કોલકાતાની 24 વર્ષીય માનસી ઘોષે જીત્યો છે. માનસીએ માત્ર ટ્રોફી જ નહીં પરંતુ 25 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ જીતી છે. પોતાની મોટી જીત પછી માનસીએ ખુલાસો કર્યો કે તેણે પોતાનું પહેલું બોલીવુડ ગીત પણ રેકોર્ડ કર્યું છે. તેમની આ સિદ્ધિ તેમના ચાહકો માટે ગર્વની ક્ષણ છે.
Share This on
તમારા માટે ખાસ
તમારા માટે ખાસ
Share This on
2014 બેચનાં આઈએફએસ અધિકારી નિધિ તિવારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ (PS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, નિધિ તિવારી અગાઉ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં નાયબ સચિવ તરીકે સેવા આપી રહ્યાં હતાં. હવે તેમને વડાપ્રધાનના અંગત સચિવ તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
2014 બેચનાં આઈએફએસ અધિકારી નિધિ તિવારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ (PS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, નિધિ તિવારી અગાઉ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં નાયબ સચિવ તરીકે સેવા આપી રહ્યાં હતાં. હવે તેમને વડાપ્રધાનના અંગત સચિવ તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.