Share This on
બેઇજિંગ: ચીનમાં ભારે પવન સાથે રેતીનું તોફાન આવતાં બેઇજિંગમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. વાવાઝોડાએ ચીનની રાજધાનીમાં તબાહી મચાવતાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયા હતા. જેની નીચે અનેક કાર કચડાઈ હતી અને જૂના ઘરોને નુકસાન પહોંચ્યું હતું. જાનહાનિ ન થાય તે માટે લોકો માટે પબ્લિક પાર્ક્સ પણ બંધ કરવામાં આવ્યા હતા. બેઇજિંગના બે મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બેઇજિંગ કેપિટલ અને ડેક્સિંગે શ
બેઇજિંગ: ચીનમાં ભારે પવન સાથે રેતીનું તોફાન આવતાં બેઇજિંગમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. વાવાઝોડાએ ચીનની રાજધાનીમાં તબાહી મચાવતાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયા હતા. જેની નીચે અનેક કાર કચડાઈ હતી અને જૂના ઘરોને નુકસાન પહોંચ્યું હતું. જાનહાનિ ન થાય તે માટે લોકો માટે પબ્લિક પાર્ક્સ પણ બંધ કરવામાં આવ્યા હતા. બેઇજિંગના બે મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બેઇજિંગ કેપિટલ અને ડેક્સિંગે શ
Share This on
નુમાન જયંતીના દિવસે જ હનુમાન ભક્તો નારાજ
નુમાન જયંતીના દિવસે જ હનુમાન ભક્તો નારાજ
Share This on
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 125 ટકા ટેરિફ ઝીંકવાનું એલાન કરતી વખતે ટેરિફ વધારામાં 90 દિવસ માટે યુરોપિયન દેશોને રાહત આપી હતી. ટ્રમ્પના આ પગલાંથી ખુશ થઈને યુરોપિયન યુનિયનના એક્ઝિક્યુટિવ કમિશને પણ 90 દિવસ માટે અમેરિકા પર ટેરિફ વધારવાનો નિર્ણય 90 દિવસ મોકૂફ રાખ્યો છે. આ સાથે પોતાના વૈશ્વિક ભાગીદાર દેશ સાથે ટેરિફ વિવાદનો વાટાઘાટોથી ઉકેલ થવાની આશા વ્યક્ત કરી છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 125 ટકા ટેરિફ ઝીંકવાનું એલાન કરતી વખતે ટેરિફ વધારામાં 90 દિવસ માટે યુરોપિયન દેશોને રાહત આપી હતી. ટ્રમ્પના આ પગલાંથી ખુશ થઈને યુરોપિયન યુનિયનના એક્ઝિક્યુટિવ કમિશને પણ 90 દિવસ માટે અમેરિકા પર ટેરિફ વધારવાનો નિર્ણય 90 દિવસ મોકૂફ રાખ્યો છે. આ સાથે પોતાના વૈશ્વિક ભાગીદાર દેશ સાથે ટેરિફ વિવાદનો વાટાઘાટોથી ઉકેલ થવાની આશા વ્યક્ત કરી છે.
Share This on
ભારતીય રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો માટે ટિકિટમાં રાહત પાછી ખેંચીને પાંચ વર્ષમાં આશરે રૂ.8,913 કરોડની વધારાની આવક મેળવી છે. માહિતી અધિકાર કાયદા હેઠળની અરજીઓના સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સે આપેલા જવાબમાં આ ખુલાસો થયો હતો. સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS) રેલવે હેઠળ કામગીરી કરે છે અને તે ટિકિટ અને પેસેન્જર ડેટા સહિતની માહિતી જાળવે છે.
ભારતીય રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો માટે ટિકિટમાં રાહત પાછી ખેંચીને પાંચ વર્ષમાં આશરે રૂ.8,913 કરોડની વધારાની આવક મેળવી છે. માહિતી અધિકાર કાયદા હેઠળની અરજીઓના સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સે આપેલા જવાબમાં આ ખુલાસો થયો હતો. સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (CRIS) રેલવે હેઠળ કામગીરી કરે છે અને તે ટિકિટ અને પેસેન્જર ડેટા સહિતની માહિતી જાળવે છે.
Share This on
લોસ એન્જલસમાં 2028માં 125મી ઓલિમ્પિક રમતોનું આયોજન થવાનું છે, જેમાં હવે ક્રિકેટનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. 1900ના વર્ષમાં પેરિસમાં ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ પછી પહેલી વખત તેમાં ક્રિકેટ રમાશે. તેમાં છ દેશોમાંથી મહિલાઓ અને પુરૂષોની ટીમ ભાગ લેશે. તેમાં એક દેશ 15 સભ્યોની ટીમ મોકલી શકશે. જો T-20 ચેમ્પિયન્સની વાત કરીએ તો હાલ પુરુષોની ટીમમાં ઇન્ડિયા અને મહિલાઓની ટીમમાં ન્યુઝીલેન્ડ ચેમ્પિયન
લોસ એન્જલસમાં 2028માં 125મી ઓલિમ્પિક રમતોનું આયોજન થવાનું છે, જેમાં હવે ક્રિકેટનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. 1900ના વર્ષમાં પેરિસમાં ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ પછી પહેલી વખત તેમાં ક્રિકેટ રમાશે. તેમાં છ દેશોમાંથી મહિલાઓ અને પુરૂષોની ટીમ ભાગ લેશે. તેમાં એક દેશ 15 સભ્યોની ટીમ મોકલી શકશે. જો T-20 ચેમ્પિયન્સની વાત કરીએ તો હાલ પુરુષોની ટીમમાં ઇન્ડિયા અને મહિલાઓની ટીમમાં ન્યુઝીલેન્ડ ચેમ્પિયન
Share This on
લાલ કિલ્લા અને જામા મસ્જિદને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં રાજધાની દિલ્હીમાં હંગામો મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ બંને સ્થળોએ તપાસ હાથ ધરી હતી. જોકે, કંઈ શંકાસ્પદ મળ્યું નથી.
લાલ કિલ્લા અને જામા મસ્જિદને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં રાજધાની દિલ્હીમાં હંગામો મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓએ બંને સ્થળોએ તપાસ હાથ ધરી હતી. જોકે, કંઈ શંકાસ્પદ મળ્યું નથી.
Share This on
પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનોની વચ્ચે બ્રિજ નં. 20ના સાઉથ એબટમેન્ટના પુનર્નિર્માણને કારણે 11-12 એપ્રિલ અને 12-13 એપ્રિલની મધ્યરાત્રિએ (II ફેઝ) મેજર બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે ઘણી ટ્રેનો પ્રભાવિત થશે.
પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનોની વચ્ચે બ્રિજ નં. 20ના સાઉથ એબટમેન્ટના પુનર્નિર્માણને કારણે 11-12 એપ્રિલ અને 12-13 એપ્રિલની મધ્યરાત્રિએ (II ફેઝ) મેજર બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે ઘણી ટ્રેનો પ્રભાવિત થશે.
Share This on
જૂના અમદાવાદમાં આવેલા અને રમકડાં માટેના બજાર તરીકે પ્રખ્યાત એવા પાનકોર નાકાના બજારમાં રમકડાંના ગોડાઉનમાં ઇલેક્ટ્રિક પાવરના ઓવર લોડિંગના કારણે આગ લાગી હતી. આંખના પલકારામાં એક ગોડાઉનમાં લાગેલી આગ આસપાસની 25 દુકાનો સુધી પ્રસરી હતી જેના લીધે નજીકમાં આવેલી સોના-ચાંદીની દુકાનમાં રહેલા 3 ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ પણ થયા હતા. બીજી તરફ આજે શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો હ
જૂના અમદાવાદમાં આવેલા અને રમકડાં માટેના બજાર તરીકે પ્રખ્યાત એવા પાનકોર નાકાના બજારમાં રમકડાંના ગોડાઉનમાં ઇલેક્ટ્રિક પાવરના ઓવર લોડિંગના કારણે આગ લાગી હતી. આંખના પલકારામાં એક ગોડાઉનમાં લાગેલી આગ આસપાસની 25 દુકાનો સુધી પ્રસરી હતી જેના લીધે નજીકમાં આવેલી સોના-ચાંદીની દુકાનમાં રહેલા 3 ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ પણ થયા હતા. બીજી તરફ આજે શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો હ
Share This on
આત્મહત્યાની મૂરત બનેલા સુરતના વરાછા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો આર્થિક સંકડામણમાં મૂકાયેલા પતિને ઝેરી દવા પી રહેલો જોઈ જતાં પત્નીએ ઝેરી દવા આંચકી લઇ પોતે પી લીધી: પતિની હાલત ગંભીર
આત્મહત્યાની મૂરત બનેલા સુરતના વરાછા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી દંપતીએ સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો આર્થિક સંકડામણમાં મૂકાયેલા પતિને ઝેરી દવા પી રહેલો જોઈ જતાં પત્નીએ ઝેરી દવા આંચકી લઇ પોતે પી લીધી: પતિની હાલત ગંભીર
Share This on
આરોગ્ય પરમમ ભાગ્યમ' : વિશ્વ આરોગ્ય દિવસ પર પીએમ મોદીએ સ્વાસ્થ્ય સુખાકારીના મહત્વ પર ભાર મૂક્યો
આરોગ્ય પરમમ ભાગ્યમ' : વિશ્વ આરોગ્ય દિવસ પર પીએમ મોદીએ સ્વાસ્થ્ય સુખાકારીના મહત્વ પર ભાર મૂક્યો