પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે સોપો પડી ગયો છે. તમામ હોટલ, રેસ્ટહાઉસ હાઉસફુલ થઇ ગયા હતા ત્યાં હવે સમગ્ર કાશ્મીર પ્રવાસીઓ વગરનું ભેંકાર ભાસી રહ્યું છે. જેને પગલે ટૂરિઝમ સાથે સંકળાયેલી તમામ ઇન્ડસ્ટ્રીને લગભગ 200 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ ઘટનાને કારણે દેશભરમાંથી કાશ્મીર ફરવા જતા મોટાભાગના લોકોએ ધડાધડ ટિકિ
