પહેલગામના આતંકવાદી હુમલાને પગલે એર ઇન્ડિયા સહિત ટાટા ગ્રૂપની એરલાઈન્સ દ્વારા શ્રીનગર જતા મુસાફરો માટે આગામી 30 એપ્રિલ સુધી તમામ કેન્સલેશન અને રિશિડ્યુલ ચાર્જ માફ કરવાની જાહેરાત કરી: એર ઇન્ડિયા દ્વારા આજે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈની બે- બે વધારાની ફ્લાઇટ્સ સંચાલિત થશે
