Share This on
અરીસામાં જોઈને મને પણ ઘણી વાર ઉંમર વરતાય છે, પણ ચહેરા પરની કરચલીઓ સ્વીકારી લીધી છેઃ ડેમી હોલિવૂડ સ્ટાર ડેમી મૂરને પીપલ મેગેઝિને ડેમી મૂરને વર્ષ 2025માં વિશ્વની સૌથી સુંદર વ્યક્તિનો ખિતાબ આપ્યો છે. 62 વર્ષની હોલિવૂડ આઈકોન ડેમી મૂરને વધતી ઉંમરના બંધનો તોડીને મેગેઝિનના કવર પેજ પર ચમકાવવામાં આવી છે. આ કવર પેજમાં ડેમીની સુંદરતાની સાથે વધતી ઉંમર અને સેલ્ફ-એક્સેપટન્સ (સ્વ સ્વિકૃતિ)ની ઝલક
અરીસામાં જોઈને મને પણ ઘણી વાર ઉંમર વરતાય છે, પણ ચહેરા પરની કરચલીઓ સ્વીકારી લીધી છેઃ ડેમી હોલિવૂડ સ્ટાર ડેમી મૂરને પીપલ મેગેઝિને ડેમી મૂરને વર્ષ 2025માં વિશ્વની સૌથી સુંદર વ્યક્તિનો ખિતાબ આપ્યો છે. 62 વર્ષની હોલિવૂડ આઈકોન ડેમી મૂરને વધતી ઉંમરના બંધનો તોડીને મેગેઝિનના કવર પેજ પર ચમકાવવામાં આવી છે. આ કવર પેજમાં ડેમીની સુંદરતાની સાથે વધતી ઉંમર અને સેલ્ફ-એક્સેપટન્સ (સ્વ સ્વિકૃતિ)ની ઝલક
Share This on
Share This on
પહેલગામના આતંકવાદી હુમલાને પગલે એર ઇન્ડિયા સહિત ટાટા ગ્રૂપની એરલાઈન્સ દ્વારા શ્રીનગર જતા મુસાફરો માટે આગામી 30 એપ્રિલ સુધી તમામ કેન્સલેશન અને રિશિડ્યુલ ચાર્જ માફ કરવાની જાહેરાત કરી: એર ઇન્ડિયા દ્વારા આજે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈની બે- બે વધારાની ફ્લાઇટ્સ સંચાલિત થશે
પહેલગામના આતંકવાદી હુમલાને પગલે એર ઇન્ડિયા સહિત ટાટા ગ્રૂપની એરલાઈન્સ દ્વારા શ્રીનગર જતા મુસાફરો માટે આગામી 30 એપ્રિલ સુધી તમામ કેન્સલેશન અને રિશિડ્યુલ ચાર્જ માફ કરવાની જાહેરાત કરી: એર ઇન્ડિયા દ્વારા આજે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈની બે- બે વધારાની ફ્લાઇટ્સ સંચાલિત થશે
Share This on
કાશ્મીરના પહેલગામના બૈસારન ખીણમાં આતંકવાદી હુમલા દરમિયાન 26 લોકોના મોત બાદ, ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા છે. બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની બેઠકમાં, 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કાશ્મીરના પહેલગામના બૈસારન ખીણમાં આતંકવાદી હુમલા દરમિયાન 26 લોકોના મોત બાદ, ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા છે. બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની બેઠકમાં, 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Share This on
પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે સોપો પડી ગયો છે. તમામ હોટલ, રેસ્ટહાઉસ હાઉસફુલ થઇ ગયા હતા ત્યાં હવે સમગ્ર કાશ્મીર પ્રવાસીઓ વગરનું ભેંકાર ભાસી રહ્યું છે. જેને પગલે ટૂરિઝમ સાથે સંકળાયેલી તમામ ઇન્ડસ્ટ્રીને લગભગ 200 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ ઘટનાને કારણે દેશભરમાંથી કાશ્મીર ફરવા જતા મોટાભાગના લોકોએ ધડાધડ ટિકિ
પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે સોપો પડી ગયો છે. તમામ હોટલ, રેસ્ટહાઉસ હાઉસફુલ થઇ ગયા હતા ત્યાં હવે સમગ્ર કાશ્મીર પ્રવાસીઓ વગરનું ભેંકાર ભાસી રહ્યું છે. જેને પગલે ટૂરિઝમ સાથે સંકળાયેલી તમામ ઇન્ડસ્ટ્રીને લગભગ 200 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ ઘટનાને કારણે દેશભરમાંથી કાશ્મીર ફરવા જતા મોટાભાગના લોકોએ ધડાધડ ટિકિ
Share This on
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ શરૂ થઈ છે. પરંતુ આ મેચમાં ખેલાડીઓ અને અમ્પાયરો કાળી પટ્ટી પહેરીને મેદાનમાં પ્રવેશ્યા હતા. ખરેખર, આ નિર્ણય પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લેવામાં આવ્યો છે. મેચ દરમિયાન ચીયરલીડર્સ પણ નહીં જોવા મળે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ શરૂ થઈ છે. પરંતુ આ મેચમાં ખેલાડીઓ અને અમ્પાયરો કાળી પટ્ટી પહેરીને મેદાનમાં પ્રવેશ્યા હતા. ખરેખર, આ નિર્ણય પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લેવામાં આવ્યો છે. મેચ દરમિયાન ચીયરલીડર્સ પણ નહીં જોવા મળે.
Share This on
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, કાશ્મીરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે. આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઉભું છે. અમે માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રધાનમંત્રી મોદી અને ભારતના અવિશ્વસનીય લોકોને અમારું સંપૂર્ણ સમર્થન અને ઊંડી સહાનુભૂતિ છે. અમારી સંવેદનાઓ તમારા બધા સાથે છે!
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, કાશ્મીરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે. આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઉભું છે. અમે માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રધાનમંત્રી મોદી અને ભારતના અવિશ્વસનીય લોકોને અમારું સંપૂર્ણ સમર્થન અને ઊંડી સહાનુભૂતિ છે. અમારી સંવેદનાઓ તમારા બધા સાથે છે!
Share This on
યુપીએસસી દ્વારા લેવામાં આવેલા ફાઇનલ ઇન્ટરવ્યૂ બાદ આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી કુલ 26 ઉમેદવારો પર્સનલ ઇન્ટરવ્યૂ પાસ કરવામાં સફળ રહ્યા છે. જે પૈકી ટોપ 30માં બે વિદ્યાર્થિની હર્ષિતા ગોયલ ઓલ ઇન્ડિયામાં 2જા ક્રમે અને માર્ગી શાહ 4 ક્રમે અને સ્મિત પંચાલે 30માં ક્રમે સ્થાન મેળવ્યું છે.
યુપીએસસી દ્વારા લેવામાં આવેલા ફાઇનલ ઇન્ટરવ્યૂ બાદ આજે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી કુલ 26 ઉમેદવારો પર્સનલ ઇન્ટરવ્યૂ પાસ કરવામાં સફળ રહ્યા છે. જે પૈકી ટોપ 30માં બે વિદ્યાર્થિની હર્ષિતા ગોયલ ઓલ ઇન્ડિયામાં 2જા ક્રમે અને માર્ગી શાહ 4 ક્રમે અને સ્મિત પંચાલે 30માં ક્રમે સ્થાન મેળવ્યું છે.
Share This on
પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુએ આતંકી હુમલાને પગલે કાશ્મીરની કથાને સ્થગિત કરી શ્રીનગર પછી પહેલગામમાં કથાનું આયોજન હતું, કથામાં સામેલ થયેલું ભાવનગરનું ગ્રુપ મંગળવારે પહેલગાવમાં આતંકી હુમલાનો ભોગ બન્યું હતું
પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુએ આતંકી હુમલાને પગલે કાશ્મીરની કથાને સ્થગિત કરી  શ્રીનગર પછી પહેલગામમાં કથાનું આયોજન હતું, કથામાં સામેલ થયેલું ભાવનગરનું ગ્રુપ મંગળવારે પહેલગાવમાં આતંકી હુમલાનો ભોગ બન્યું હતું
Share This on
ફરી રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે અને તાપમાનનો પારો ફરી કેટલીક જગ્યાએ 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 24મી તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે ડિસકમ્ફર્ટની સ્થિતિ રહેવાની શક્યતા છે.
ફરી રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે અને તાપમાનનો પારો ફરી કેટલીક જગ્યાએ 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 24મી તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે ડિસકમ્ફર્ટની સ્થિતિ રહેવાની શક્યતા છે.