વિપક્ષો શિક્ષણના ભગવાકરણના આક્ષેપો કરી રહ્યાં છે ત્યારે NCERTના ધો-7ના નવા પાઠ્યપુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતના તમામ સંદર્ભો કાઢી નાંખી કાઢીને ભારતીય રાજવંશો અંગેના ચેપ્ટરનો ઉમેરો કરાયો છે. તેમાં મહાકુંભ તથા મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવો, બેટી પઢાઓ જેવી સરકારી પહેલોનો સમાવેશ કરાયો છે.
