Share This on
શહેરના દક્ષિણ વિસ્તારમાં શાહઆલમ અને ઇસનપુરની હદ નજીક આવેલા વિશાળ ચંડોળા તળાવમાં ઝૂંપડા અને દુકાનો સહિતના દબાણો તોડી પાડવાના ઉપરથી આવેલા આદેશને પગલે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલા મ્યુનિ. એસ્ટેટ ખાતાએ જંગી પોલીસ બંદોબસ્ત સાથે કુખ્યાત લલ્લા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ અને ૨૦૦૦ જેટલાં કાચા-પાકા ઝૂપડાં-દુકાનો સહિતના દબાણો ઉપર બૂલડોઝર ફેરવી દીધું હતું. ચંડોળા તળાવ ખાતે દબા
શહેરના દક્ષિણ વિસ્તારમાં શાહઆલમ અને ઇસનપુરની હદ નજીક આવેલા વિશાળ ચંડોળા તળાવમાં ઝૂંપડા અને દુકાનો સહિતના દબાણો તોડી પાડવાના ઉપરથી આવેલા આદેશને પગલે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલા મ્યુનિ. એસ્ટેટ ખાતાએ જંગી પોલીસ બંદોબસ્ત સાથે કુખ્યાત લલ્લા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ અને ૨૦૦૦ જેટલાં કાચા-પાકા ઝૂપડાં-દુકાનો સહિતના દબાણો ઉપર બૂલડોઝર ફેરવી દીધું હતું. ચંડોળા તળાવ ખાતે દબા
Share This on
વિપક્ષો શિક્ષણના ભગવાકરણના આક્ષેપો કરી રહ્યાં છે ત્યારે NCERTના ધો-7ના નવા પાઠ્યપુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતના તમામ સંદર્ભો કાઢી નાંખી કાઢીને ભારતીય રાજવંશો અંગેના ચેપ્ટરનો ઉમેરો કરાયો છે. તેમાં મહાકુંભ તથા મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવો, બેટી પઢાઓ જેવી સરકારી પહેલોનો સમાવેશ કરાયો છે.
વિપક્ષો શિક્ષણના ભગવાકરણના આક્ષેપો કરી રહ્યાં છે ત્યારે NCERTના ધો-7ના નવા પાઠ્યપુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતના તમામ સંદર્ભો કાઢી નાંખી કાઢીને ભારતીય રાજવંશો અંગેના ચેપ્ટરનો ઉમેરો કરાયો છે. તેમાં મહાકુંભ તથા મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવો, બેટી પઢાઓ જેવી સરકારી પહેલોનો સમાવેશ કરાયો છે.
Share This on
મહાઠગ સુકેશ ચંદ્રશેખર લાંબા સમયથી જેલવાસમાં હોવા છતાં સતત ચર્ચામાં રહે છે. સુકેશની ધરપકડ બાદ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ સાથેની નિકટતાએ ચકચાર જગાવી હતી. રૂ. 200 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ સુકેશ પર લાગી રહ્યો છે. સુકેશના કારણે 2021ના વર્ષથી જેકલીનને કોર્ટ અને તપાસ એજન્સીઓના ધક્કા ખાવા પડે છે. સુકેશના જીવન આધારિત ડોક્યુ સિરીઝ બનાવવાની તજવીજે જેકલીનની ચિંતા વધારી દીધી છે.
મહાઠગ સુકેશ ચંદ્રશેખર લાંબા સમયથી જેલવાસમાં હોવા છતાં સતત ચર્ચામાં રહે છે. સુકેશની ધરપકડ બાદ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ સાથેની નિકટતાએ ચકચાર જગાવી હતી. રૂ. 200 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ સુકેશ પર લાગી રહ્યો છે. સુકેશના કારણે 2021ના વર્ષથી જેકલીનને કોર્ટ અને તપાસ એજન્સીઓના ધક્કા ખાવા પડે છે. સુકેશના જીવન આધારિત ડોક્યુ સિરીઝ બનાવવાની તજવીજે જેકલીનની ચિંતા વધારી દીધી છે.
Share This on
માત્ર બોબી પટેલ એન્ડ કંપનીએ જ સંખ્યાબંધ લોકો પાસેથી કરોડો રૂપિયા લઇ અમેરિકા પહોંચાડ્યા
માત્ર બોબી પટેલ એન્ડ કંપનીએ જ સંખ્યાબંધ લોકો પાસેથી કરોડો રૂપિયા લઇ અમેરિકા પહોંચાડ્યા
Share This on
પાકિસ્તાનીઓને શોધી શોધીને પાછા મોકલો', અમિત શાહની તમામ રાજયોના મુખ્યમંત્રીઓને આદેશ
પાકિસ્તાનીઓને શોધી શોધીને પાછા મોકલો', અમિત શાહની તમામ રાજયોના મુખ્યમંત્રીઓને આદેશ
Share This on
અરીસામાં જોઈને મને પણ ઘણી વાર ઉંમર વરતાય છે, પણ ચહેરા પરની કરચલીઓ સ્વીકારી લીધી છેઃ ડેમી હોલિવૂડ સ્ટાર ડેમી મૂરને પીપલ મેગેઝિને ડેમી મૂરને વર્ષ 2025માં વિશ્વની સૌથી સુંદર વ્યક્તિનો ખિતાબ આપ્યો છે. 62 વર્ષની હોલિવૂડ આઈકોન ડેમી મૂરને વધતી ઉંમરના બંધનો તોડીને મેગેઝિનના કવર પેજ પર ચમકાવવામાં આવી છે. આ કવર પેજમાં ડેમીની સુંદરતાની સાથે વધતી ઉંમર અને સેલ્ફ-એક્સેપટન્સ (સ્વ સ્વિકૃતિ)ની ઝલક
અરીસામાં જોઈને મને પણ ઘણી વાર ઉંમર વરતાય છે, પણ ચહેરા પરની કરચલીઓ સ્વીકારી લીધી છેઃ ડેમી હોલિવૂડ સ્ટાર ડેમી મૂરને પીપલ મેગેઝિને ડેમી મૂરને વર્ષ 2025માં વિશ્વની સૌથી સુંદર વ્યક્તિનો ખિતાબ આપ્યો છે. 62 વર્ષની હોલિવૂડ આઈકોન ડેમી મૂરને વધતી ઉંમરના બંધનો તોડીને મેગેઝિનના કવર પેજ પર ચમકાવવામાં આવી છે. આ કવર પેજમાં ડેમીની સુંદરતાની સાથે વધતી ઉંમર અને સેલ્ફ-એક્સેપટન્સ (સ્વ સ્વિકૃતિ)ની ઝલક
Share This on
Share This on
પહેલગામના આતંકવાદી હુમલાને પગલે એર ઇન્ડિયા સહિત ટાટા ગ્રૂપની એરલાઈન્સ દ્વારા શ્રીનગર જતા મુસાફરો માટે આગામી 30 એપ્રિલ સુધી તમામ કેન્સલેશન અને રિશિડ્યુલ ચાર્જ માફ કરવાની જાહેરાત કરી: એર ઇન્ડિયા દ્વારા આજે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈની બે- બે વધારાની ફ્લાઇટ્સ સંચાલિત થશે
પહેલગામના આતંકવાદી હુમલાને પગલે એર ઇન્ડિયા સહિત ટાટા ગ્રૂપની એરલાઈન્સ દ્વારા શ્રીનગર જતા મુસાફરો માટે આગામી 30 એપ્રિલ સુધી તમામ કેન્સલેશન અને રિશિડ્યુલ ચાર્જ માફ કરવાની જાહેરાત કરી: એર ઇન્ડિયા દ્વારા આજે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈની બે- બે વધારાની ફ્લાઇટ્સ સંચાલિત થશે
Share This on
કાશ્મીરના પહેલગામના બૈસારન ખીણમાં આતંકવાદી હુમલા દરમિયાન 26 લોકોના મોત બાદ, ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા છે. બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની બેઠકમાં, 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કાશ્મીરના પહેલગામના બૈસારન ખીણમાં આતંકવાદી હુમલા દરમિયાન 26 લોકોના મોત બાદ, ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા છે. બુધવારે યોજાયેલી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની બેઠકમાં, 1960ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Share This on
પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે સોપો પડી ગયો છે. તમામ હોટલ, રેસ્ટહાઉસ હાઉસફુલ થઇ ગયા હતા ત્યાં હવે સમગ્ર કાશ્મીર પ્રવાસીઓ વગરનું ભેંકાર ભાસી રહ્યું છે. જેને પગલે ટૂરિઝમ સાથે સંકળાયેલી તમામ ઇન્ડસ્ટ્રીને લગભગ 200 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ ઘટનાને કારણે દેશભરમાંથી કાશ્મીર ફરવા જતા મોટાભાગના લોકોએ ધડાધડ ટિકિ
પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે સોપો પડી ગયો છે. તમામ હોટલ, રેસ્ટહાઉસ હાઉસફુલ થઇ ગયા હતા ત્યાં હવે સમગ્ર કાશ્મીર પ્રવાસીઓ વગરનું ભેંકાર ભાસી રહ્યું છે. જેને પગલે ટૂરિઝમ સાથે સંકળાયેલી તમામ ઇન્ડસ્ટ્રીને લગભગ 200 કરોડ રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આ ઘટનાને કારણે દેશભરમાંથી કાશ્મીર ફરવા જતા મોટાભાગના લોકોએ ધડાધડ ટિકિ