Share This on
મધ્યપ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવવાના પ્રયાસો સફળ રહ્યા છે.મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ની નોડલ એજન્સી, સંગીત નાટક એકેડેમીએ મધ્યપ્રદેશના ત્રણ વારસાઓને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની રાષ્ટ્રીય યાદીમાં સામેલ કર્યા છે.જેમાં નર્મદા પરિક્રમાનો પણ સમાવે
મધ્યપ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવવાના પ્રયાસો સફળ રહ્યા છે.મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ની નોડલ એજન્સી, સંગીત નાટક એકેડેમીએ મધ્યપ્રદેશના ત્રણ વારસાઓને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની રાષ્ટ્રીય યાદીમાં સામેલ કર્યા છે.જેમાં નર્મદા પરિક્રમાનો પણ સમાવે
Share This on
મોડાસા: ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશકુમાર પટેલે વિજ્ઞાનના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉન્મેશકુમાર પટેલે આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી 35 જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે. તેમણે પોતાના ખેતરમાં 35 જાતની કેરીના છોડ ઉગાડ્યા, જેમાં ગુજરાતન
મોડાસા: ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશકુમાર પટેલે વિજ્ઞાનના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉન્મેશકુમાર પટેલે આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી 35 જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે. તેમણે પોતાના ખેતરમાં 35 જાતની કેરીના છોડ ઉગાડ્યા, જેમાં ગુજરાતન
Share This on
આત્મહત્યા માટે ઉશ્કેરણી સંબંધિત એક મહત્વપૂર્ણ અરજી પર પોતાનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈ વ્યક્તિને નપુંસક કહેવું, ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો બનતો નથી. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, આરોપી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી મૃતકના આત્મહત્યાના એક મહિના પહેલા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમની વચ્ચે કોઈ સીધો સંપર્ક નહોતો.
આત્મહત્યા માટે ઉશ્કેરણી સંબંધિત એક મહત્વપૂર્ણ અરજી પર પોતાનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈ વ્યક્તિને નપુંસક કહેવું, ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો બનતો નથી. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, આરોપી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી મૃતકના આત્મહત્યાના એક મહિના પહેલા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમની વચ્ચે કોઈ સીધો સંપર્ક નહોતો.
Share This on
અગિયાર મહિના બાદ દૂધના ભાવમાં કરાયો વધારો વર્ષ 2024ના જૂન મહિનામાં દૂધના ભાવમાં વધારો કરાયો હતો. અમુલ ગોલ્ડ (500 ML)- રૂ. 33થી વધીને રૂ.34 અમુલ શક્તિ (500 ML)- રૂ.30ને બદલે રૂ.31 1 લીટર અમુલ ટી-સ્પેશિયલ પાઉચ હવે રૂ.63 ભેંસનું દૂધ (500 ML)- રૂ.36ને બદલે રૂ.37
અગિયાર મહિના બાદ દૂધના ભાવમાં કરાયો વધારો વર્ષ 2024ના જૂન મહિનામાં દૂધના ભાવમાં વધારો કરાયો હતો. અમુલ ગોલ્ડ (500 ML)- રૂ. 33થી વધીને રૂ.34 અમુલ શક્તિ (500 ML)- રૂ.30ને બદલે રૂ.31 1 લીટર અમુલ ટી-સ્પેશિયલ પાઉચ હવે રૂ.63 ભેંસનું દૂધ (500 ML)- રૂ.36ને બદલે રૂ.37
Share This on
શહેરના દક્ષિણ વિસ્તારમાં શાહઆલમ અને ઇસનપુરની હદ નજીક આવેલા વિશાળ ચંડોળા તળાવમાં ઝૂંપડા અને દુકાનો સહિતના દબાણો તોડી પાડવાના ઉપરથી આવેલા આદેશને પગલે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલા મ્યુનિ. એસ્ટેટ ખાતાએ જંગી પોલીસ બંદોબસ્ત સાથે કુખ્યાત લલ્લા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ અને ૨૦૦૦ જેટલાં કાચા-પાકા ઝૂપડાં-દુકાનો સહિતના દબાણો ઉપર બૂલડોઝર ફેરવી દીધું હતું. ચંડોળા તળાવ ખાતે દબા
શહેરના દક્ષિણ વિસ્તારમાં શાહઆલમ અને ઇસનપુરની હદ નજીક આવેલા વિશાળ ચંડોળા તળાવમાં ઝૂંપડા અને દુકાનો સહિતના દબાણો તોડી પાડવાના ઉપરથી આવેલા આદેશને પગલે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલા મ્યુનિ. એસ્ટેટ ખાતાએ જંગી પોલીસ બંદોબસ્ત સાથે કુખ્યાત લલ્લા બિહારીનું ગેરકાયદે ફાર્મ હાઉસ અને ૨૦૦૦ જેટલાં કાચા-પાકા ઝૂપડાં-દુકાનો સહિતના દબાણો ઉપર બૂલડોઝર ફેરવી દીધું હતું. ચંડોળા તળાવ ખાતે દબા
Share This on
વિપક્ષો શિક્ષણના ભગવાકરણના આક્ષેપો કરી રહ્યાં છે ત્યારે NCERTના ધો-7ના નવા પાઠ્યપુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતના તમામ સંદર્ભો કાઢી નાંખી કાઢીને ભારતીય રાજવંશો અંગેના ચેપ્ટરનો ઉમેરો કરાયો છે. તેમાં મહાકુંભ તથા મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવો, બેટી પઢાઓ જેવી સરકારી પહેલોનો સમાવેશ કરાયો છે.
વિપક્ષો શિક્ષણના ભગવાકરણના આક્ષેપો કરી રહ્યાં છે ત્યારે NCERTના ધો-7ના નવા પાઠ્યપુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતના તમામ સંદર્ભો કાઢી નાંખી કાઢીને ભારતીય રાજવંશો અંગેના ચેપ્ટરનો ઉમેરો કરાયો છે. તેમાં મહાકુંભ તથા મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવો, બેટી પઢાઓ જેવી સરકારી પહેલોનો સમાવેશ કરાયો છે.
Share This on
મહાઠગ સુકેશ ચંદ્રશેખર લાંબા સમયથી જેલવાસમાં હોવા છતાં સતત ચર્ચામાં રહે છે. સુકેશની ધરપકડ બાદ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ સાથેની નિકટતાએ ચકચાર જગાવી હતી. રૂ. 200 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ સુકેશ પર લાગી રહ્યો છે. સુકેશના કારણે 2021ના વર્ષથી જેકલીનને કોર્ટ અને તપાસ એજન્સીઓના ધક્કા ખાવા પડે છે. સુકેશના જીવન આધારિત ડોક્યુ સિરીઝ બનાવવાની તજવીજે જેકલીનની ચિંતા વધારી દીધી છે.
મહાઠગ સુકેશ ચંદ્રશેખર લાંબા સમયથી જેલવાસમાં હોવા છતાં સતત ચર્ચામાં રહે છે. સુકેશની ધરપકડ બાદ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ સાથેની નિકટતાએ ચકચાર જગાવી હતી. રૂ. 200 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ સુકેશ પર લાગી રહ્યો છે. સુકેશના કારણે 2021ના વર્ષથી જેકલીનને કોર્ટ અને તપાસ એજન્સીઓના ધક્કા ખાવા પડે છે. સુકેશના જીવન આધારિત ડોક્યુ સિરીઝ બનાવવાની તજવીજે જેકલીનની ચિંતા વધારી દીધી છે.
Share This on
માત્ર બોબી પટેલ એન્ડ કંપનીએ જ સંખ્યાબંધ લોકો પાસેથી કરોડો રૂપિયા લઇ અમેરિકા પહોંચાડ્યા
માત્ર બોબી પટેલ એન્ડ કંપનીએ જ સંખ્યાબંધ લોકો પાસેથી કરોડો રૂપિયા લઇ અમેરિકા પહોંચાડ્યા
Share This on
પાકિસ્તાનીઓને શોધી શોધીને પાછા મોકલો', અમિત શાહની તમામ રાજયોના મુખ્યમંત્રીઓને આદેશ
પાકિસ્તાનીઓને શોધી શોધીને પાછા મોકલો', અમિત શાહની તમામ રાજયોના મુખ્યમંત્રીઓને આદેશ
Share This on
અરીસામાં જોઈને મને પણ ઘણી વાર ઉંમર વરતાય છે, પણ ચહેરા પરની કરચલીઓ સ્વીકારી લીધી છેઃ ડેમી હોલિવૂડ સ્ટાર ડેમી મૂરને પીપલ મેગેઝિને ડેમી મૂરને વર્ષ 2025માં વિશ્વની સૌથી સુંદર વ્યક્તિનો ખિતાબ આપ્યો છે. 62 વર્ષની હોલિવૂડ આઈકોન ડેમી મૂરને વધતી ઉંમરના બંધનો તોડીને મેગેઝિનના કવર પેજ પર ચમકાવવામાં આવી છે. આ કવર પેજમાં ડેમીની સુંદરતાની સાથે વધતી ઉંમર અને સેલ્ફ-એક્સેપટન્સ (સ્વ સ્વિકૃતિ)ની ઝલક
અરીસામાં જોઈને મને પણ ઘણી વાર ઉંમર વરતાય છે, પણ ચહેરા પરની કરચલીઓ સ્વીકારી લીધી છેઃ ડેમી હોલિવૂડ સ્ટાર ડેમી મૂરને પીપલ મેગેઝિને ડેમી મૂરને વર્ષ 2025માં વિશ્વની સૌથી સુંદર વ્યક્તિનો ખિતાબ આપ્યો છે. 62 વર્ષની હોલિવૂડ આઈકોન ડેમી મૂરને વધતી ઉંમરના બંધનો તોડીને મેગેઝિનના કવર પેજ પર ચમકાવવામાં આવી છે. આ કવર પેજમાં ડેમીની સુંદરતાની સાથે વધતી ઉંમર અને સેલ્ફ-એક્સેપટન્સ (સ્વ સ્વિકૃતિ)ની ઝલક