ભારતીય શસ્ત્રો, જેણે એક પછી એક પાકિસ્તાની હુમલાને નિષ્ફળ બનાવ્યાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર જે મિસાઇલો અને શસ્ત્રો વડે હુમલો કર્યો છે તે અત્યંત ઘાતક અને મોંઘા શસ્ત્રો છે. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં 9 સ્થળોએ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવ્યા છે. આ આતંકવાદી છાવણીઓ પર સચોટ હુમલા કરવા માટે ત્રણેય દળોએ અત્યંત શક્તિશ
