Share This on
ઉત્તરી ગાઝાના બીત લાહિયામાં ઈઝરાયેલે ફરી એક વખત મોટો હુમલો કર્યો છે. હુમલામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે.
ઉત્તરી ગાઝાના બીત લાહિયામાં ઈઝરાયેલે ફરી એક વખત મોટો હુમલો કર્યો છે. હુમલામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે.
Share This on
બોપલ વિદ્યાર્થી મર્ડર કેસમાં 48 કલાક બાદ પણ હત્યારો પકડાયો નથી. ત્યારે પોલીસે હવે આરોપીનો સ્કેચ જાહેર કરીને સીસીટીવીના આધારે તેની તપાસ હાથ ધરી છે.
બોપલ વિદ્યાર્થી મર્ડર કેસમાં 48 કલાક બાદ પણ હત્યારો પકડાયો નથી. ત્યારે પોલીસે હવે આરોપીનો સ્કેચ જાહેર કરીને સીસીટીવીના આધારે તેની તપાસ હાથ ધરી છે.
Share This on
સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામબાપાની આગામી રવિવારના રોજ આવતી 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને ધજા, પતાકા, કમનાો તેમજ રોશનીઓ લગાવી શણગારવામાં આવ્યું છે.
સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામબાપાની આગામી રવિવારના રોજ આવતી 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને ધજા, પતાકા, કમનાો તેમજ રોશનીઓ લગાવી શણગારવામાં આવ્યું છે.
Share This on
ભાજપ ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસની ગુજરાત રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે
ભાજપ ગુજરાત પ્રદેશના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસની ગુજરાત રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે
Share This on
દિવાળી બાદ ભારતીય શેરબજારોમાં મોટો કડાકો: આજે સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, નિફટી 361 પોઈન્ટ ડાઉન
દિવાળી બાદ ભારતીય શેરબજારોમાં મોટો કડાકો: આજે સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, નિફટી 361 પોઈન્ટ ડાઉન
Share This on
બાળ સંત અભિનવ અરોરા
બાળ સંત અભિનવ અરોરા
Share This on
વિશ્વના બે દેશના વડાપ્રધાન વડોદરા શહેરના મહેમાન બન્યા હોય તેવું ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સુવર્ણ અક્ષરે લખાવવા જઈ રહ્યું છે.
વિશ્વના બે દેશના વડાપ્રધાન વડોદરા શહેરના મહેમાન બન્યા હોય તેવું ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સુવર્ણ અક્ષરે લખાવવા જઈ રહ્યું છે.
Share This on
દિલ્હીના મુખ્યમંત્રી આતિશી માર્લેના સિંહએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
દિલ્હીના મુખ્યમંત્રી આતિશી માર્લેના સિંહએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
Share This on
RSSના વડા મોહન ભાગવતે શનિવારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારત વિશ્વમાં વધુ મજબૂત અને સન્માનિત બન્યું છે અને તેની વિશ્વસનીયતા વધી છે, પરંતુ ભયાનક ષડયંત્રો દેશના સંકલ્પની કસોટી કરી રહ્યા છે. દેશને અશાંત અને અસ્થિર કરવાના પ્રયાસો ચારેય દિશામાંથી વેગ પકડી રહ્યા છે. બાંગ્લાદેશમાં ભારતને એક ખતરા તરીકે રજૂ કરવાનો દુષ્પ્રચાર થઈ રહ્યો છે. તેમણે હિન્દુઓને એકજૂથ થવાનો પણ સ
RSSના વડા મોહન ભાગવતે શનિવારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારત વિશ્વમાં વધુ મજબૂત અને સન્માનિત બન્યું છે અને તેની વિશ્વસનીયતા વધી છે, પરંતુ ભયાનક ષડયંત્રો દેશના સંકલ્પની કસોટી કરી રહ્યા છે. દેશને અશાંત અને અસ્થિર કરવાના પ્રયાસો ચારેય દિશામાંથી વેગ પકડી રહ્યા છે. બાંગ્લાદેશમાં ભારતને એક ખતરા તરીકે રજૂ કરવાનો દુષ્પ્રચાર થઈ રહ્યો છે. તેમણે હિન્દુઓને એકજૂથ થવાનો પણ સ
Share This on
હૈદ્રાબાદ T-20 મેચમાં ભારતનો બાંગ્લાદેશ સામે 133 રનથી વિજય - 3-0 થી સિરીઝ જીતી લીધી.
હૈદ્રાબાદ T-20 મેચમાં ભારતનો બાંગ્લાદેશ સામે 133 રનથી વિજય - 3-0 થી સિરીઝ જીતી લીધી.