ગ્રીસની પેનેલોપ અને ભારતના સિદ્ધાર્થ શિવ ખન્ના પ્રયાગરાજ મહાકુંભમાં લગ્ન કર્યા. બંનેએ હિન્દુ રીતરિવાજ મુજબ સાત ફેરા લીધા. સાધુઓ અને સંતો લગ્નના મહેમાન બન્યા અને જુના અખાડાના મહામંડલેશ્વર યતીન્દ્રાનંદ ગિરીએ કન્યાદાન કર્યું હતું.
Rajkot ni vato
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સરકારે વિલંબિત આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 15 જાન્યુઆરી કરી હતી. તમે લેટ ફી સાથે આજે ITR ભરી શકો છો.
Rajkot ni vato
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
અમરેલીમાં લેટરકાંડનો વિવાદ વકર્યો છે. પાટીદાર સમાજની યુવતીની ગેરકાયદે ધરપકડ કરીને જાહેરમાં સરઘસ કાઢવાના વિરોધમાં શુક્રવારે ગુજરાત યુનિવર્સિટીના દરવાજા પાસે ગેખાવો યોજીવે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં પાટીદાર સમાજના નેતાઓ, સેનેટ સભ્યો અને હોદ્દેદારો જોડાયા હતા. આ ઘટનાની નિંદા કરીને નિર્દોષ દીકરીને ન્યાય આપવા માટે તાકીદે જવાબદાર સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી
Rajkot ni vato
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ટેક્નોલોજીના નવતર તથ્યો વિશે જાણો!'
Rajkot ni vato
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ક્રિસમસના પાવન તહેવાર પર આશીર્વાદ અને ખુશીઓની સુવાસ તમારા જીવનમાં ફેલાય.'
Rajkot ni vato
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
અમદાવાદમાં નકલી ડોક્ટર્સનો રાફડો ફાટ્યો છે ત્યારે મુંબઈના નકલી ડોક્ટરે અમદાવાદ આવી વૃદ્ધના પગમાંથી 153 વાર પરૂ કાઢ્યાનું કહીને 6 લાખ રૂપિયા પડાવીને પલાયન થઈ ગયો હતો.
Rajkot ni vato
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
મેડિકલ ઇતિહાસ માં પેહલી વાર એવું બન્યું
Rajkot ni vato
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ઉત્તરી ગાઝાના બીત લાહિયામાં ઈઝરાયેલે ફરી એક વખત મોટો હુમલો કર્યો છે. હુમલામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે.
Rajkot ni vato
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
બોપલ વિદ્યાર્થી મર્ડર કેસમાં 48 કલાક બાદ પણ હત્યારો પકડાયો નથી. ત્યારે પોલીસે હવે આરોપીનો સ્કેચ જાહેર કરીને સીસીટીવીના આધારે તેની તપાસ હાથ ધરી છે.
Rajkot ni vato
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામબાપાની આગામી રવિવારના રોજ આવતી 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને ધજા, પતાકા, કમનાો તેમજ રોશનીઓ લગાવી શણગારવામાં આવ્યું છે.