Share This on
ગ્રીસની પેનેલોપ અને ભારતના સિદ્ધાર્થ શિવ ખન્ના પ્રયાગરાજ મહાકુંભમાં લગ્ન કર્યા. બંનેએ હિન્દુ રીતરિવાજ મુજબ સાત ફેરા લીધા. સાધુઓ અને સંતો લગ્નના મહેમાન બન્યા અને જુના અખાડાના મહામંડલેશ્વર યતીન્દ્રાનંદ ગિરીએ કન્યાદાન કર્યું હતું.
ગ્રીસની પેનેલોપ અને ભારતના સિદ્ધાર્થ શિવ ખન્ના પ્રયાગરાજ મહાકુંભમાં લગ્ન કર્યા. બંનેએ હિન્દુ રીતરિવાજ મુજબ સાત ફેરા લીધા. સાધુઓ અને સંતો લગ્નના મહેમાન બન્યા અને જુના અખાડાના મહામંડલેશ્વર યતીન્દ્રાનંદ ગિરીએ કન્યાદાન કર્યું હતું.
Share This on
સરકારે વિલંબિત આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 15 જાન્યુઆરી કરી હતી. તમે લેટ ફી સાથે આજે ITR ભરી શકો છો.
સરકારે વિલંબિત આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 15 જાન્યુઆરી કરી હતી. તમે લેટ ફી સાથે આજે ITR ભરી શકો છો.
Share This on
અમરેલીમાં લેટરકાંડનો વિવાદ વકર્યો છે. પાટીદાર સમાજની યુવતીની ગેરકાયદે ધરપકડ કરીને જાહેરમાં સરઘસ કાઢવાના વિરોધમાં શુક્રવારે ગુજરાત યુનિવર્સિટીના દરવાજા પાસે ગેખાવો યોજીવે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં પાટીદાર સમાજના નેતાઓ, સેનેટ સભ્યો અને હોદ્દેદારો જોડાયા હતા. આ ઘટનાની નિંદા કરીને નિર્દોષ દીકરીને ન્યાય આપવા માટે તાકીદે જવાબદાર સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી
અમરેલીમાં લેટરકાંડનો વિવાદ વકર્યો છે. પાટીદાર સમાજની યુવતીની ગેરકાયદે ધરપકડ કરીને જાહેરમાં સરઘસ કાઢવાના વિરોધમાં શુક્રવારે ગુજરાત યુનિવર્સિટીના દરવાજા પાસે ગેખાવો યોજીવે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધમાં પાટીદાર સમાજના નેતાઓ, સેનેટ સભ્યો અને હોદ્દેદારો જોડાયા હતા. આ ઘટનાની નિંદા કરીને નિર્દોષ દીકરીને ન્યાય આપવા માટે તાકીદે જવાબદાર સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી
Share This on
ટેક્નોલોજીના નવતર તથ્યો વિશે જાણો!'
ટેક્નોલોજીના નવતર તથ્યો વિશે જાણો!'
Share This on
ક્રિસમસના પાવન તહેવાર પર આશીર્વાદ અને ખુશીઓની સુવાસ તમારા જીવનમાં ફેલાય.'
ક્રિસમસના પાવન તહેવાર પર આશીર્વાદ અને ખુશીઓની સુવાસ તમારા જીવનમાં ફેલાય.'
Share This on
અમદાવાદમાં નકલી ડોક્ટર્સનો રાફડો ફાટ્યો છે ત્યારે મુંબઈના નકલી ડોક્ટરે અમદાવાદ આવી વૃદ્ધના પગમાંથી 153 વાર પરૂ કાઢ્યાનું કહીને 6 લાખ રૂપિયા પડાવીને પલાયન થઈ ગયો હતો.
અમદાવાદમાં નકલી ડોક્ટર્સનો રાફડો ફાટ્યો છે ત્યારે મુંબઈના નકલી ડોક્ટરે અમદાવાદ આવી વૃદ્ધના પગમાંથી 153 વાર પરૂ કાઢ્યાનું કહીને 6 લાખ રૂપિયા પડાવીને પલાયન થઈ ગયો હતો.
Share This on
મેડિકલ ઇતિહાસ માં પેહલી વાર એવું બન્યું
મેડિકલ ઇતિહાસ માં પેહલી વાર એવું બન્યું
Share This on
ઉત્તરી ગાઝાના બીત લાહિયામાં ઈઝરાયેલે ફરી એક વખત મોટો હુમલો કર્યો છે. હુમલામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે.
ઉત્તરી ગાઝાના બીત લાહિયામાં ઈઝરાયેલે ફરી એક વખત મોટો હુમલો કર્યો છે. હુમલામાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે.
Share This on
બોપલ વિદ્યાર્થી મર્ડર કેસમાં 48 કલાક બાદ પણ હત્યારો પકડાયો નથી. ત્યારે પોલીસે હવે આરોપીનો સ્કેચ જાહેર કરીને સીસીટીવીના આધારે તેની તપાસ હાથ ધરી છે.
બોપલ વિદ્યાર્થી મર્ડર કેસમાં 48 કલાક બાદ પણ હત્યારો પકડાયો નથી. ત્યારે પોલીસે હવે આરોપીનો સ્કેચ જાહેર કરીને સીસીટીવીના આધારે તેની તપાસ હાથ ધરી છે.
Share This on
સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામબાપાની આગામી રવિવારના રોજ આવતી 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને ધજા, પતાકા, કમનાો તેમજ રોશનીઓ લગાવી શણગારવામાં આવ્યું છે.
સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામબાપાની આગામી રવિવારના રોજ આવતી 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સ્થાનિકોએ વીરપુર ધામને ધજા, પતાકા, કમનાો તેમજ રોશનીઓ લગાવી શણગારવામાં આવ્યું છે.