માર્ગ અકસ્માતના પીડિતોની સારવાર માટે કેશલેસ યોજના બનાવવામાં વિલંબ બદલ કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે તમે મોટા-મોટા હાઇવે બનાવી રહ્યા છો, પરંતુ સુવિધાઓના અભાવે લોકો ત્યાં મરી રહ્યાં છે.
Rajkot ni vato
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાનની વચ્ચે ટકરાવ વધી ગયો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. મણિશંકર અય્યરે આ હુમલાને લઈને ભારત-પાકિસ્તાન વિભાજનનો ઉલ્લેખ કર્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અય્યરે નવી દિલ્હીમાં એક પુસ્તક વિમોચન સમારોહમાં કહ્યું હતું કે ‘‘શું 22મી એપ્રિલે બાયસનના હર્યાભર્યા પ્રવાસન સ્થળ પર થય
Rajkot ni vato
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
અમદાવાદ એરપોર્ટ પર સોનું પકડાવવાનો સિલસિલો યથાવત્ છે. આ દરમિયાન બુધવારે કુવેૈતથી આવેલા પેસેન્જર પાસેથી રૂ.16.43 લાખની કિંમતનું સોનું પકડાયું હતું. પકડાઈ ન જાય તે માટે પેસેન્જરે ખૂબ જ ચાલાકીપૂર્વક સોનાનો 167 ગ્રામનો બાર બદામના પેકેટમાં સંતાડ્યો હતો. જોકે એરપોર્ટ પર સ્કેનિંગ દરમિયાન શંકાસ્પદ જણાતાં કસ્ટમ્સ અધિકારીઓએ બેગ ચેક કરી હતી. જેમાં બદામના પેકેટમાંથી સોનાનો બાર મળી આવતા પેસ
Rajkot ni vato
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
અમદાવાદનું ખાણી-પીણી બજાર માણેકચોક છેલ્લાં એક મહિનાથી બંધ હતું. અમદાવાદીઓનું સૌથી મનપસંદ સ્થળ હવે સોમવાર (7 એપ્રિલ)થી ફરી શરૂ થઈ જશે. હવે ફરીથી ખાવાના શોખીન લોકો અમદાવાદના માણેકચોકની ભાજીપાંવ, દોસા, પીઝા, ભેળ, આઈસ્ક્રીમ, કે સેન્ડવીચ સહિતની ચીજવસ્તુઓની મજા માણી શકશે.
Rajkot ni vato
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે ક્રેટા કાર કેનાલમાં ખાબકી ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી કેનાલમા ખાબકતા ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો, બેનો બચાવ મૃતકોની ઓળખ કનુભાઇ દેસાઇ, વિશાલ દેસાઇ અને દર્શન દેસાઇ (તમામ રહે.ઝુંડાલગામ,ગાંધીનગર) તરીકે થઈ
Rajkot ni vato
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કમરની ઇજાને કારણે 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.