Share This on
માર્ગ અકસ્માતના પીડિતોની સારવાર માટે કેશલેસ યોજના બનાવવામાં વિલંબ બદલ કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે તમે મોટા-મોટા હાઇવે બનાવી રહ્યા છો, પરંતુ સુવિધાઓના અભાવે લોકો ત્યાં મરી રહ્યાં છે.
માર્ગ અકસ્માતના પીડિતોની સારવાર માટે કેશલેસ યોજના બનાવવામાં વિલંબ બદલ કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે તમે મોટા-મોટા હાઇવે બનાવી રહ્યા છો, પરંતુ સુવિધાઓના અભાવે લોકો ત્યાં મરી રહ્યાં છે.
Share This on
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાનની વચ્ચે ટકરાવ વધી ગયો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. મણિશંકર અય્યરે આ હુમલાને લઈને ભારત-પાકિસ્તાન વિભાજનનો ઉલ્લેખ કર્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અય્યરે નવી દિલ્હીમાં એક પુસ્તક વિમોચન સમારોહમાં કહ્યું હતું કે ‘‘શું 22મી એપ્રિલે બાયસનના હર્યાભર્યા પ્રવાસન સ્થળ પર થય
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાનની વચ્ચે ટકરાવ વધી ગયો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. મણિશંકર અય્યરે આ હુમલાને લઈને ભારત-પાકિસ્તાન વિભાજનનો ઉલ્લેખ કર્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અય્યરે નવી દિલ્હીમાં એક પુસ્તક વિમોચન સમારોહમાં કહ્યું હતું કે ‘‘શું 22મી એપ્રિલે બાયસનના હર્યાભર્યા પ્રવાસન સ્થળ પર થય
Share This on
અમદાવાદ એરપોર્ટ પર સોનું પકડાવવાનો સિલસિલો યથાવત્ છે. આ દરમિયાન બુધવારે કુવેૈતથી આવેલા પેસેન્જર પાસેથી રૂ.16.43 લાખની કિંમતનું સોનું પકડાયું હતું. પકડાઈ ન જાય તે માટે પેસેન્જરે ખૂબ જ ચાલાકીપૂર્વક સોનાનો 167 ગ્રામનો બાર બદામના પેકેટમાં સંતાડ્યો હતો. જોકે એરપોર્ટ પર સ્કેનિંગ દરમિયાન શંકાસ્પદ જણાતાં કસ્ટમ્સ અધિકારીઓએ બેગ ચેક કરી હતી. જેમાં બદામના પેકેટમાંથી સોનાનો બાર મળી આવતા પેસ
અમદાવાદ એરપોર્ટ પર સોનું પકડાવવાનો સિલસિલો યથાવત્ છે. આ દરમિયાન બુધવારે કુવેૈતથી આવેલા પેસેન્જર પાસેથી રૂ.16.43 લાખની કિંમતનું સોનું પકડાયું હતું. પકડાઈ ન જાય તે માટે પેસેન્જરે ખૂબ જ ચાલાકીપૂર્વક સોનાનો 167 ગ્રામનો બાર બદામના પેકેટમાં સંતાડ્યો હતો. જોકે એરપોર્ટ પર સ્કેનિંગ દરમિયાન શંકાસ્પદ જણાતાં કસ્ટમ્સ અધિકારીઓએ બેગ ચેક કરી હતી. જેમાં બદામના પેકેટમાંથી સોનાનો બાર મળી આવતા પેસ
Share This on
અમદાવાદનું ખાણી-પીણી બજાર માણેકચોક છેલ્લાં એક મહિનાથી બંધ હતું. અમદાવાદીઓનું સૌથી મનપસંદ સ્થળ હવે સોમવાર (7 એપ્રિલ)થી ફરી શરૂ થઈ જશે. હવે ફરીથી ખાવાના શોખીન લોકો અમદાવાદના માણેકચોકની ભાજીપાંવ, દોસા, પીઝા, ભેળ, આઈસ્ક્રીમ, કે સેન્ડવીચ સહિતની ચીજવસ્તુઓની મજા માણી શકશે.
અમદાવાદનું ખાણી-પીણી બજાર માણેકચોક છેલ્લાં એક મહિનાથી બંધ હતું. અમદાવાદીઓનું સૌથી મનપસંદ સ્થળ હવે સોમવાર (7 એપ્રિલ)થી ફરી શરૂ થઈ જશે. હવે ફરીથી ખાવાના શોખીન લોકો અમદાવાદના માણેકચોકની ભાજીપાંવ, દોસા, પીઝા, ભેળ, આઈસ્ક્રીમ, કે સેન્ડવીચ સહિતની ચીજવસ્તુઓની મજા માણી શકશે.
Share This on
સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે ક્રેટા કાર કેનાલમાં ખાબકી ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી કેનાલમા ખાબકતા ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો, બેનો બચાવ મૃતકોની ઓળખ કનુભાઇ દેસાઇ, વિશાલ દેસાઇ અને દર્શન દેસાઇ (તમામ રહે.ઝુંડાલગામ,ગાંધીનગર) તરીકે થઈ
સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે ક્રેટા કાર કેનાલમાં ખાબકી ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી કેનાલમા ખાબકતા ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો, બેનો બચાવ મૃતકોની ઓળખ કનુભાઇ દેસાઇ, વિશાલ દેસાઇ અને દર્શન દેસાઇ (તમામ રહે.ઝુંડાલગામ,ગાંધીનગર) તરીકે થઈ
Share This on
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કમરની ઇજાને કારણે 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કમરની ઇજાને કારણે 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Share This on
AI સમિટમાં ભાગ લેવા ફ્રાંસ પહોંચેલા PM નરેન્દ્ર મોદીનું પેરિસમાં ભારતીય સમુદાયના લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જુઓ તસવીરો...
Share This on
ફક્ત લૂક નહીં, પણ શ્રેષ્ઠતાની વ્યાખ્યા!'
Share This on
ગ્રીસની પેનેલોપ અને ભારતના સિદ્ધાર્થ શિવ ખન્ના પ્રયાગરાજ મહાકુંભમાં લગ્ન કર્યા. બંનેએ હિન્દુ રીતરિવાજ મુજબ સાત ફેરા લીધા. સાધુઓ અને સંતો લગ્નના મહેમાન બન્યા અને જુના અખાડાના મહામંડલેશ્વર યતીન્દ્રાનંદ ગિરીએ કન્યાદાન કર્યું હતું.
ગ્રીસની પેનેલોપ અને ભારતના સિદ્ધાર્થ શિવ ખન્ના પ્રયાગરાજ મહાકુંભમાં લગ્ન કર્યા. બંનેએ હિન્દુ રીતરિવાજ મુજબ સાત ફેરા લીધા. સાધુઓ અને સંતો લગ્નના મહેમાન બન્યા અને જુના અખાડાના મહામંડલેશ્વર યતીન્દ્રાનંદ ગિરીએ કન્યાદાન કર્યું હતું.
Share This on
સરકારે વિલંબિત આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 15 જાન્યુઆરી કરી હતી. તમે લેટ ફી સાથે આજે ITR ભરી શકો છો.
સરકારે વિલંબિત આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 15 જાન્યુઆરી કરી હતી. તમે લેટ ફી સાથે આજે ITR ભરી શકો છો.