Share This on
મુંબઈ: એનસીપીના દિવંગત નેતા બાબા સિદ્દીકીના પુત્ર અને ધારાસભ્ય જીશાન સિદ્દીકી બુધવારે મુંબઈમાં પોલીસ કમિશનરની ઑફિસે પહોંચ્યા હતા.
મુંબઈ: એનસીપીના દિવંગત નેતા બાબા સિદ્દીકીના પુત્ર અને ધારાસભ્ય જીશાન સિદ્દીકી બુધવારે મુંબઈમાં પોલીસ કમિશનરની ઑફિસે પહોંચ્યા હતા.
Share This on
કચ્છના ખાવડામાં વહેલી સવારે 3.54 વાગ્યે 4ની તીવ્રતાનો ભૂકંપીય આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 47 કિલોમીટર દૂર નોંધાયુ.
કચ્છના ખાવડામાં વહેલી સવારે 3.54 વાગ્યે 4ની તીવ્રતાનો ભૂકંપીય આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 47 કિલોમીટર દૂર નોંધાયુ.
Share This on
ગુજરાત રાજ્યના 4,087 ચો.કિમીના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે, કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું છે.
ગુજરાત રાજ્યના 4,087 ચો.કિમીના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે, કચ્છથી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું છે.
Share This on
દિવાળીના પર્વને લઇ મુસાફરો અને યાત્રા કરવા ઇચ્છુક નાગરિકોને તકલીફ ન પડે એ હેતુથી રાજ્યના ST વિભાગ દ્વારા 8000 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરાશે, જે અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ટ્વિટ કરી માહિતી આપી હતી.
દિવાળીના પર્વને લઇ મુસાફરો અને યાત્રા કરવા ઇચ્છુક નાગરિકોને તકલીફ ન પડે એ હેતુથી રાજ્યના ST વિભાગ દ્વારા 8000 એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરાશે, જે અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ટ્વિટ કરી માહિતી આપી હતી.
Share This on
દિવાળી ભેટ કાર આપી
દિવાળી ભેટ  કાર આપી
Share This on
અમદાવાદ: શહેરના કાંકરિયા નજીક વેદ મંદિર રોડ પાસે આવેલી ખોજા સોસાયટીમાં જીવાણી હાઉસ નામના વૈભવી બંગલામાં ચાલતા કોલસેન્ટર પર ઝોન-6 એલસીબી સ્કવોડે દરોડા પાડીને અમેરિકન નાગરિકોને લોન અને ક્રેડિટ કાર્ડના નામે ઠગાઇના રેકેટનો પર્દ્ફાશ કરી કર્યો હતો.
અમદાવાદ: શહેરના કાંકરિયા નજીક વેદ મંદિર રોડ પાસે આવેલી ખોજા સોસાયટીમાં જીવાણી હાઉસ નામના વૈભવી બંગલામાં ચાલતા કોલસેન્ટર પર ઝોન-6 એલસીબી સ્કવોડે દરોડા પાડીને અમેરિકન નાગરિકોને લોન અને ક્રેડિટ કાર્ડના નામે ઠગાઇના રેકેટનો પર્દ્ફાશ કરી કર્યો હતો.
Share This on
SCO સમિટ માટે ઈસ્લામાબાદની મુલાકાતે ગયેલા ડૉ. એસ. જયશંકરે 'એક પેડ મા કે નામ' અભિયાનના ભાગરૂપે ભારતીય હાઈ કમિશન ખાતે અર્જુનનું છોડ રોપ્યો.
SCO સમિટ માટે ઈસ્લામાબાદની મુલાકાતે ગયેલા ડૉ. એસ. જયશંકરે 'એક પેડ મા કે નામ' અભિયાનના ભાગરૂપે ભારતીય હાઈ કમિશન ખાતે અર્જુનનું છોડ રોપ્યો.
Share This on
બાપુ
Share This on
નવરાત્રીનો આઠમો દિવસ માતા મહાગૌરીને સમર્પિત છે. માતાને ગુલાબી રંગ પસંદ હોવાથી ગુલાબી રંગના વસ્ત્રો પહેરી માતાજીની પૂજા કરવી જોઈએ.
નવરાત્રીનો આઠમો દિવસ માતા મહાગૌરીને સમર્પિત છે. માતાને ગુલાબી રંગ પસંદ હોવાથી ગુલાબી રંગના વસ્ત્રો પહેરી માતાજીની પૂજા કરવી જોઈએ.
Share This on
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જશે મુંબઈ
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જશે મુંબઈ