Share This on
ITBP-Raising Day પર દેશના હિંમતવીરો અને તેમના પરિવારોને વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છાઓ
Share This on
દ્વારકા: ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર મંગલા આરતી દર્શન ..
દ્વારકા: ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર મંગલા આરતી દર્શન ..
Share This on
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ​​વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ​​વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે
Share This on
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ : વડાપ્રધાન મોદી, ગુજરાત, મહારાષ્ટ્ર, UP સહીતના મુખ્યમંત્રીઓએ પાઠવી શુભેચ્છાઓ
Share This on
MEAના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વીટ કરી જણાવ્યું કે, 'PM નરેન્દ્ર મોદી રશિયાના હેરિટેજ સિટી કાઝાનમાં ઉતર્યા. જ્યાં તાટારસ્તાન રિપબ્લિકના વડા રૂસ્તમ મિન્નીખાનોવ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.'
Share This on
AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે બાબા ભૈરો મંદિરમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા.
Share This on
માધવી બુચસામે થયેલા આક્ષેપો બાદ ઉચ્ચકક્ષાની તપાસ કરાઈ હતી, તપાસપંચના રિપોર્ટમાં કોઈ પુરાવા નહીં હોવાનો ઉલ્લેખ, માધવી બુચને ક્લીન ચીટ મળી જતા હવે બાકી રહેતો ચાર માસનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે
માધવી બુચસામે થયેલા આક્ષેપો બાદ ઉચ્ચકક્ષાની તપાસ કરાઈ હતી, તપાસપંચના રિપોર્ટમાં કોઈ પુરાવા નહીં હોવાનો ઉલ્લેખ, માધવી બુચને ક્લીન ચીટ મળી જતા હવે બાકી રહેતો ચાર માસનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે
Share This on
જરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ પડ્યો છે. અનેક તાલુકાઓમાં ગાજવીજ અને કડાકા - ભડાકા સાથે વરસાદ પડ્યો.
જરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ પડ્યો છે. અનેક તાલુકાઓમાં ગાજવીજ અને કડાકા - ભડાકા સાથે વરસાદ પડ્યો.
Share This on
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. સવારે 10 વાગે આણંદ ખાતે NDDB ડાયમંડ જ્યુબિલી કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. બપોર બાદ ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ નું 2:30 વાગે ઉદ્ઘાટન કરાવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે. સવારે 10 વાગે આણંદ ખાતે NDDB ડાયમંડ જ્યુબિલી કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. બપોર બાદ ગાંધીનગરના વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ નું 2:30 વાગે ઉદ્ઘાટન કરાવશે.
Share This on
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બાદ હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વસ્તીને લઈને મોટી વાત કહી છે. એમકે સ્ટાલિને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હવે નવદંપતીઓ16 બાળકોનો સમય આવી ગયો છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બાદ હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વસ્તીને લઈને મોટી વાત કહી છે. એમકે સ્ટાલિને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હવે નવદંપતીઓ16 બાળકોનો સમય આવી ગયો છે.