Share This on
અમદાવાદ: સિંધુભવન રોડ પર ગોટીલા ગાર્ડન પાસે રાત્રે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક કારચાલકને રોક્યો હતો. આ કારચાલક પોલીસનો કાફલો જોઇને જ સર્પાકાર રીતે ગાડી હંકારીને યુટર્ન લઇને ત્યાંથી નાસી ગયો હતો. આખરે બોડકદેવ પોલીસે ગુનો નોંધી શુક્રવારે આરોપીને ગોતામાંથી ઝડપી પાડ્યો હતો.
અમદાવાદ: સિંધુભવન રોડ પર ગોટીલા ગાર્ડન પાસે રાત્રે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક કારચાલકને રોક્યો હતો. આ કારચાલક પોલીસનો કાફલો જોઇને જ સર્પાકાર રીતે ગાડી હંકારીને યુટર્ન લઇને ત્યાંથી નાસી ગયો હતો. આખરે બોડકદેવ પોલીસે ગુનો નોંધી શુક્રવારે આરોપીને ગોતામાંથી ઝડપી પાડ્યો હતો.
Share This on
વાવ વિધાનસભા પેટાચૂંટણી પરિણામ : ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2353 મતોથી જીત - કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની હાર
વાવ વિધાનસભા પેટાચૂંટણી પરિણામ : ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2353 મતોથી જીત - કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની હાર
Share This on
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને આતિશી સરકારમાં પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે AAPના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના બે વખતના ધારાસભ્ય અનિલ ઝા આજે પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમણે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર રીતે પાર્ટ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને આતિશી સરકારમાં પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે AAPના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના બે વખતના ધારાસભ્ય અનિલ ઝા આજે પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમણે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર રીતે પાર્ટ
Share This on
વડોદરા : IOCL રિફાઇનરીમાં થયેલા અગ્નિકાંડની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ નિયુક્ત સોમવારે રિફાઇનરીની બેનઝીન ટેંકમાં આગ લાગવાથી 2 લોકોના મોત થયા
વડોદરા : IOCL રિફાઇનરીમાં થયેલા અગ્નિકાંડની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ નિયુક્ત સોમવારે રિફાઇનરીની બેનઝીન ટેંકમાં આગ લાગવાથી 2 લોકોના મોત થયા
Share This on
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમ માટે બંદોબસ્તમાં મુકાયેલા મુળ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વતની અને સુરત ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.આઈ શનાભાઈ વસાવાનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં દોડધામ મચી હતી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમ માટે બંદોબસ્તમાં મુકાયેલા મુળ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વતની અને સુરત ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.આઈ શનાભાઈ વસાવાનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં દોડધામ મચી હતી
Share This on
ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે મંગળવારે અમદાવાદથી જૂનાગઢ જિલ્લાના કેશોદ વચ્ચેની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે મંગળવારે અમદાવાદથી જૂનાગઢ જિલ્લાના કેશોદ વચ્ચેની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે.
Share This on
શ્રી સોમનાથ મહાદેવ મંદિર, પ્રથમ જ્યોતિર્લિંગ - ગુજરાત (સૌરાષ્ટ્ર)
શ્રી સોમનાથ મહાદેવ મંદિર, પ્રથમ જ્યોતિર્લિંગ - ગુજરાત (સૌરાષ્ટ્ર)
Share This on
રાજકોટ, રવિવારે સાંજના પાંચ વાગ્યાની આસપાસ સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કારખાનાના શેડનું નિર્માણ વખતે 21 વર્ષીય સીમા મોહનિયા તેમજ તેના 1 વર્ષીય સાર્થક મોહનિયા નામના પુત્રનું દીવાલ પડવાના કારણે મોત નીપજ્યું છે.
રાજકોટ, રવિવારે સાંજના પાંચ વાગ્યાની આસપાસ સુરભી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કારખાનાના શેડનું નિર્માણ વખતે 21 વર્ષીય સીમા મોહનિયા તેમજ તેના 1 વર્ષીય સાર્થક મોહનિયા નામના પુત્રનું દીવાલ પડવાના કારણે મોત નીપજ્યું છે.
Share This on
ITBP-Raising Day પર દેશના હિંમતવીરો અને તેમના પરિવારોને વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છાઓ
Share This on
દ્વારકા: ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર મંગલા આરતી દર્શન ..
દ્વારકા: ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર મંગલા આરતી દર્શન ..