પ્રખ્યાત ટીવી અભિનેત્રી શિવાંગી જોશી મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચી હતી, જેની કેટલીક ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી. અભિનેત્રીએ સંગમમાં ડૂબકી લગાવી, આરતીમાં ભાગ લીધો હતો.
કોમેડિયન/આર જે પ્રણિત મોરેની ટીમે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે પોતાની એક પોસ્ટમાં દાવો કર્યો કે, કેટલાક અસામાજિક તત્વોએ વીર પહાડિયાના ફેન્સ હોવાનો દાવો કરીને પ્રણિતને માર માર્યો હતો.