Share This on
જેનિફર લોપેઝને ફિલ્મ ‘કિસ ઓફ ધ સ્પાઈડર વુમન’ સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હિટ રહી છે, પરંતુ એકંદરે તેનો ખરાબ સમય ચાલી રહ્યો છે. બેન એફલેક સાથે છૂટાછેડાના કારણે અંગત જીવનમાં તકલીફો છે જ્યારે પ્રોફેશનલ લેવલ તેને ગોલ્ડન રાસબેરી ‘રેઝી’ એવોર્ડમાં વર્ષની સૌથી વધુ ખરાબ ફિલ્મ માટે નોમિનેટ કરાઈ છે. જેનિફરે પ્રોડ્યુસ કરેલી ‘ધીઝ ઈઝ મી નાઉ’ની પણ ટીકાઓ થઈ રહી છે. આટલું ઓછું હોય તેમ ટિકિટ્સ ઓછ
જેનિફર લોપેઝને ફિલ્મ ‘કિસ ઓફ ધ સ્પાઈડર વુમન’ સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હિટ રહી છે, પરંતુ એકંદરે તેનો ખરાબ સમય ચાલી રહ્યો છે. બેન એફલેક સાથે છૂટાછેડાના કારણે અંગત જીવનમાં તકલીફો છે જ્યારે પ્રોફેશનલ લેવલ તેને ગોલ્ડન રાસબેરી ‘રેઝી’ એવોર્ડમાં વર્ષની સૌથી વધુ ખરાબ ફિલ્મ માટે નોમિનેટ કરાઈ છે. જેનિફરે પ્રોડ્યુસ કરેલી ‘ધીઝ ઈઝ મી નાઉ’ની પણ ટીકાઓ થઈ રહી છે. આટલું ઓછું હોય તેમ ટિકિટ્સ ઓછ
Share This on
વાયરલ ન્યૂઝની સંપૂર્ણ માહિતી!
વાયરલ ન્યૂઝની સંપૂર્ણ માહિતી!
Share This on
હર પોઝમાં મોહકતાનો નવા રંગ!'
Share This on
સૌંદર્ય અને આકર્ષણનો પરફેક્ટ જોડક!
Share This on
શેર કરો
શેર કરો
Share This on
પોપ સિંગર એડ શિરીને બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ અને તેની પત્ની સાથે ફૂટબોલ મેચ રમી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Share This on
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અંદાજ અપના અપનાની રી-રીલીઝ વિશે સત્તાવાર માહિતી આપી છે. તેમના કહેવા પ્રમાણે, ફિલ્મના 31 વર્ષ પૂરા થવાના ખાસ અવસર પર મેકર્સ આ કોમેડી ફિલ્મને એપ્રિલ 2025માં સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ કરવા જઈ રહ્યા છે. તો શું તમે આ ફિલ્મ જોવા જશો?
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અંદાજ અપના અપનાની રી-રીલીઝ વિશે સત્તાવાર માહિતી આપી છે. તેમના કહેવા પ્રમાણે, ફિલ્મના 31 વર્ષ પૂરા થવાના ખાસ અવસર પર મેકર્સ આ કોમેડી ફિલ્મને એપ્રિલ 2025માં સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ કરવા જઈ રહ્યા છે. તો શું તમે આ ફિલ્મ જોવા જશો?
Share This on
ફક્ત લૂક નહીં, પણ શ્રેષ્ઠતાની વ્યાખ્યા!'
Share This on
પ્રખ્યાત ટીવી અભિનેત્રી શિવાંગી જોશી મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચી હતી, જેની કેટલીક ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી. અભિનેત્રીએ સંગમમાં ડૂબકી લગાવી, આરતીમાં ભાગ લીધો હતો.
પ્રખ્યાત ટીવી અભિનેત્રી શિવાંગી જોશી મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચી હતી, જેની કેટલીક ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી. અભિનેત્રીએ સંગમમાં ડૂબકી લગાવી, આરતીમાં ભાગ લીધો હતો.
Share This on
પ્રયાગરાજ : મહાકુંભમાં રાજકુમાર રાવ, પત્રલેખા, સંજય મિશ્રા, નીના ગુપ્તા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે લગાવી આસ્થાની પવિત્ર ડૂબકી જુઓ તસવીરો...