Share This on
હિન્દી ફિલ્મોના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં સીબીઆઈએ શનિવારે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. આમ આ કેસમાં આરોપી રિયા ચક્રવર્તીને ક્લીનચીટ મળી ગઈ છે. 14 જૂન, 2020માં સુશાંત સિંહનું શબ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું. સીબીઆઈએ મુંબઈની એક વિશેષ અદાલતમાં તેના તારણો રજૂ કર્યાં હતાં. આ તારણો સ્વીકારવા કે એજન્સીને વધુ તપાસનો આદેશ આપવો તેનો નિર્ણય વિશેષ અદાલત
હિન્દી ફિલ્મોના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં સીબીઆઈએ શનિવારે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. આમ આ કેસમાં આરોપી રિયા ચક્રવર્તીને ક્લીનચીટ મળી ગઈ છે. 14 જૂન, 2020માં સુશાંત સિંહનું શબ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું. સીબીઆઈએ મુંબઈની એક વિશેષ અદાલતમાં તેના તારણો રજૂ કર્યાં હતાં. આ તારણો સ્વીકારવા કે એજન્સીને વધુ તપાસનો આદેશ આપવો તેનો નિર્ણય વિશેષ અદાલત
Share This on
હર પોઝમાં મોહકતાનો નવા રંગ!
Share This on
ઓસ્કાર વિનિંગ મ્યુઝિશિયન અને સિંગર એ.આર. રહેમાનની તબિયત અચાનક લથડી ગઈ છે, જેના કારણે તેને ચેન્નાઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રહેમાન ડોક્ટરની દેખરેખ હેઠળ છે અને તેની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એ.આર. રહેમાને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ઓસ્કાર વિનિંગ મ્યુઝિશિયન અને સિંગર એ.આર. રહેમાનની તબિયત અચાનક લથડી ગઈ છે, જેના કારણે તેને ચેન્નાઈની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રહેમાન ડોક્ટરની દેખરેખ હેઠળ છે અને તેની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એ.આર. રહેમાને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
Share This on
કંઈક ખાસ
કંઈક ખાસ
Share This on
હર પોઝમાં મોહકતાનો નવા રંગ!
Share This on
સત્ય કે વિવાદ?
સત્ય કે વિવાદ?
Share This on
7 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન વીકમાં હર્ષવર્ધન રાણે અને માવરા હોકનેની ફિલ્મ સનમ તેરી કસમ થિયેટરોમાં રી-રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રી-રિલીઝ દરમિયાન બોક્સ ઓફિસ લગભગ 40 કરોડની કમાણી કરી લીધી છે. જેની સાથે જ સનમ તેરી કસમે શોલે (13 કરોડ), યે જવાની હૈ દીવાની (26 કરોડ) અને તુમ્બાડ (38 કરોડ)ને પાછળ છોડી દીધી છે.
7 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન વીકમાં હર્ષવર્ધન રાણે અને માવરા હોકનેની ફિલ્મ સનમ તેરી કસમ થિયેટરોમાં રી-રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રી-રિલીઝ દરમિયાન બોક્સ ઓફિસ લગભગ 40 કરોડની કમાણી કરી લીધી છે. જેની સાથે જ સનમ તેરી કસમે શોલે (13 કરોડ), યે જવાની હૈ દીવાની (26 કરોડ) અને તુમ્બાડ (38 કરોડ)ને પાછળ છોડી દીધી છે.
Share This on
જુઓ અને જાણો!
જુઓ અને જાણો!
Share This on
કેટરીના કૈફ તેની સાસુ સાથે મહાકુંભમાં પહોંચી છે. કેટરીનાએ પરમાર્થ નિકેતન કેમ્પમાં સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતીના આશીર્વાદ લીધા હતા.
Share This on
લૂક જે દિલમાં છપી જાય!'