Share This on
કિઆરા અડવાણી નો મેટ ગાલા અંદાજ
Share This on
સલમાન ખાન, અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાની ‘મુજસે શાદી કરોગી’ને કલ્ટ રોમેન્ટિક કોમેડી કહેવામાં આવે છે. તાજેતરમાં આ ફિલ્મની સીક્વલ બનાવવાની કવાયત શરૂ થઈ છે. 20 વર્ષ બાદ સીક્વલનું આયોજન થઈ રહ્યું હોવાથી અક્ષય અને સલમાનને રીપિટ કરવાની મેકર્સની ઈચ્છા ન હોતી. રિપોર્ટ્સ મુજબ, ‘મુજસે શાદી કરોગી 2’માં લીડ રોલ માટે વરુણ ધવન અને કાર્તિક આર્યન ફાઈનલ થઈ શકે છે.
સલમાન ખાન, અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાની ‘મુજસે શાદી કરોગી’ને કલ્ટ રોમેન્ટિક કોમેડી કહેવામાં આવે છે. તાજેતરમાં આ ફિલ્મની સીક્વલ બનાવવાની કવાયત શરૂ થઈ છે. 20 વર્ષ બાદ સીક્વલનું આયોજન થઈ રહ્યું હોવાથી અક્ષય અને સલમાનને રીપિટ કરવાની મેકર્સની ઈચ્છા ન હોતી. રિપોર્ટ્સ મુજબ, ‘મુજસે શાદી કરોગી 2’માં લીડ રોલ માટે વરુણ ધવન અને કાર્તિક આર્યન ફાઈનલ થઈ શકે છે.
Share This on
જન્નત નો ટ્રેડિશનલ હલ્દી લુક
જન્નત નો ટ્રેડિશનલ હલ્દી લુક
Share This on
સોશિયલ મીડિયા સેલિબ્રિટી અને ક્રિકેટર યજુવેન્દ્ર ચહલની એક્સ વાઈફ ધનશ્રી વર્માને એક્ટિંગમાં ડેબ્યુ કરવાની તક મળી છે. દિલ રાજુની તેલુગુ ફિલ્મ ‘અકાસમ દત્તી વાસ્તવા’ નામની આ ફિલ્મ ડાન્સ સેન્ટ્રિક રહેશે. હિન્દી ફિલ્મ ‘એબીસીડી’ની જેમ ફિલ્મની સ્ટોરી જ ડાન્સ પર આધારિત રહેશે.
સોશિયલ મીડિયા સેલિબ્રિટી અને ક્રિકેટર યજુવેન્દ્ર ચહલની એક્સ વાઈફ ધનશ્રી વર્માને એક્ટિંગમાં ડેબ્યુ કરવાની તક મળી છે. દિલ રાજુની તેલુગુ ફિલ્મ ‘અકાસમ દત્તી વાસ્તવા’ નામની આ ફિલ્મ ડાન્સ સેન્ટ્રિક રહેશે. હિન્દી ફિલ્મ ‘એબીસીડી’ની જેમ ફિલ્મની સ્ટોરી જ ડાન્સ પર આધારિત રહેશે.
Share This on
વશ’, ‘શૈતાન’ જેવી ફિલ્મોથી જાણીતી બનેલી ગુજરાતી એક્ટ્રેસ પોલીસ ઓફિસરનો રોલ કરશે રાની મુખર્જી ફરી એક વાર બહાદુર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયનો રોલ કરવા સજ્જ છે. 2014માં રિલીઝ થયેલી ‘મર્દાની’ની ત્રીજી ફિલ્મમાં ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલાનો સમાવેશ કરાયો છે. જાનકી બોડીવાલા આ ફિલ્મમાં રાની મુખર્જીની જેમ જ પોલીસ ઓફિસરનો રોલ કરશે.
વશ’, ‘શૈતાન’ જેવી ફિલ્મોથી જાણીતી બનેલી ગુજરાતી એક્ટ્રેસ પોલીસ ઓફિસરનો રોલ કરશે રાની મુખર્જી ફરી એક વાર બહાદુર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોયનો રોલ કરવા સજ્જ છે. 2014માં રિલીઝ થયેલી ‘મર્દાની’ની ત્રીજી ફિલ્મમાં ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલાનો સમાવેશ કરાયો છે. જાનકી બોડીવાલા આ ફિલ્મમાં રાની મુખર્જીની જેમ જ પોલીસ ઓફિસરનો રોલ કરશે.
Share This on
બોલિવૂડના લિજેન્ડરી અભિનેતા મનોજ કુમારનું અવસાન: 87 વર્ષની વયે લીધાં અંતિમ શ્વાસ
બોલિવૂડના લિજેન્ડરી અભિનેતા મનોજ કુમારનું અવસાન: 87 વર્ષની વયે લીધાં અંતિમ શ્વાસ
Share This on
તમારા માટે ખાસ: વાયરલ ન્યૂઝની સંપૂર્ણ માહિતી!
તમારા માટે ખાસ: વાયરલ ન્યૂઝની સંપૂર્ણ માહિતી!
Share This on
ગુજરાત સરકારે વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યાં છે. 26 માર્ચ (બુધવાર) અને 27 માર્ચ (ગુરૂવારે) વિક્રમ ઠાકોર, સાગર પટેલ સહિતનાં 1000થી વધુ ફિલ્મ અને સંગીતની દુનિયાનાં કલાકારોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાંથી મલ્હાર ઠાકર, હિતેન કુમાર, હિતુ કનોડિયા અને મોના થીબા ગૃહની કામગીરી નિહાળવા પહોંચી ગયાં હતા
ગુજરાત સરકારે વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યાં છે. 26 માર્ચ (બુધવાર) અને 27 માર્ચ (ગુરૂવારે) વિક્રમ ઠાકોર, સાગર પટેલ સહિતનાં 1000થી વધુ ફિલ્મ અને સંગીતની દુનિયાનાં કલાકારોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાંથી મલ્હાર ઠાકર, હિતેન કુમાર, હિતુ કનોડિયા અને મોના થીબા ગૃહની કામગીરી નિહાળવા પહોંચી ગયાં હતા
Share This on
સની દેઓલ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ 'જાટ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ગદર સ્ટાર સની દેઓલ 'ઢાઈ કિલો કા હાથ'થી સાઉથના દર્શકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સની દેઓલ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ 'જાટ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ગદર સ્ટાર સની દેઓલ 'ઢાઈ કિલો કા હાથ'થી સાઉથના દર્શકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Share This on
હિન્દી ફિલ્મોના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં સીબીઆઈએ શનિવારે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. આમ આ કેસમાં આરોપી રિયા ચક્રવર્તીને ક્લીનચીટ મળી ગઈ છે. 14 જૂન, 2020માં સુશાંત સિંહનું શબ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું. સીબીઆઈએ મુંબઈની એક વિશેષ અદાલતમાં તેના તારણો રજૂ કર્યાં હતાં. આ તારણો સ્વીકારવા કે એજન્સીને વધુ તપાસનો આદેશ આપવો તેનો નિર્ણય વિશેષ અદાલત
હિન્દી ફિલ્મોના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મૃત્યુના કેસમાં સીબીઆઈએ શનિવારે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. આમ આ કેસમાં આરોપી રિયા ચક્રવર્તીને ક્લીનચીટ મળી ગઈ છે. 14 જૂન, 2020માં સુશાંત સિંહનું શબ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું. સીબીઆઈએ મુંબઈની એક વિશેષ અદાલતમાં તેના તારણો રજૂ કર્યાં હતાં. આ તારણો સ્વીકારવા કે એજન્સીને વધુ તપાસનો આદેશ આપવો તેનો નિર્ણય વિશેષ અદાલત