સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માના ઝંઝાવાતના આઘાતમાંથી હજી સુધી બહાર નહીં આવેલી પંજાબ કિંગ્સની ટીમ મંગળવારે વધુ એક પડકારનો સામનો કરશે જ્યાં તેનો મુકાબલો પ્રમાણમાં સ્થિર પરંતુ સમાનતા ધરાવતી કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે.
