Share This on
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનેલી ભારતીય ક્રિકેટ ટીમની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ (માર્ચ મહિના માટે)ના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના યજમાનપદ હેઠળ યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તેની તમામ મેચ દુબઈમાં રમ્યું હતું અને અંતે ચેમ્પિયન બન્યું હતું જેમાં ઐયર ટ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનેલી ભારતીય ક્રિકેટ ટીમની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ (માર્ચ મહિના માટે)ના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના યજમાનપદ હેઠળ યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તેની તમામ મેચ દુબઈમાં રમ્યું હતું અને અંતે ચેમ્પિયન બન્યું હતું જેમાં ઐયર ટ
Share This on
સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માના ઝંઝાવાતના આઘાતમાંથી હજી સુધી બહાર નહીં આવેલી પંજાબ કિંગ્સની ટીમ મંગળવારે વધુ એક પડકારનો સામનો કરશે જ્યાં તેનો મુકાબલો પ્રમાણમાં સ્થિર પરંતુ સમાનતા ધરાવતી કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે.
સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માના ઝંઝાવાતના આઘાતમાંથી હજી સુધી બહાર નહીં આવેલી પંજાબ કિંગ્સની ટીમ મંગળવારે વધુ એક પડકારનો સામનો કરશે જ્યાં તેનો મુકાબલો પ્રમાણમાં સ્થિર પરંતુ સમાનતા ધરાવતી કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે.
Share This on
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં
Share This on
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,
Share This on
એલ રાહુલની આક્રમક બેટિંગ, દિલ્હીનો છ વિકેટે ભવ્ય વિજય
એલ રાહુલની આક્રમક બેટિંગ, દિલ્હીનો છ વિકેટે ભવ્ય વિજય
Share This on
ચેન્નાઈને જીતના પાટા પર પરત લાવવાનો ધોની સામે પડકાર આજે ચેપોકમાં CSK અને KKR વચ્ચે મુકાબલો, સાંજે 7.30થી મેચનો પ્રારંભ
ચેન્નાઈને જીતના પાટા પર પરત લાવવાનો ધોની સામે પડકાર આજે ચેપોકમાં CSK અને KKR વચ્ચે મુકાબલો, સાંજે 7.30થી મેચનો પ્રારંભ
Share This on
એપ્રિલ મહિનાને અંતે શ્રીલંકામાં યોજાનારી ત્રિકોણીય વન-ડે ક્રિકેટ સિરીઝમાં રમનારી ભારતીય વિમેન્સ ટીમની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ભારત, સાઉથ આફ્રિકા અને યજમાન શ્રીલંકા વચ્ચે વન-ડે રમાશે. ભારત તેની પ્રથમ મેચમાં 27મીએ કોલંબો ખાતે શ્રીલંકા સામે રમશે. આ સિરીઝ સાથે હરમનપ્રિત કૌર ટીમની સુકાની તરીકે પરત ફરી રહી છે. અગાઉ જાન્યુઆરીમાં આયર્લેન્ડ સામે રમેલી ભારત
એપ્રિલ મહિનાને અંતે શ્રીલંકામાં યોજાનારી ત્રિકોણીય વન-ડે ક્રિકેટ સિરીઝમાં રમનારી ભારતીય વિમેન્સ ટીમની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ભારત, સાઉથ આફ્રિકા અને યજમાન શ્રીલંકા વચ્ચે વન-ડે રમાશે. ભારત તેની પ્રથમ મેચમાં 27મીએ કોલંબો ખાતે શ્રીલંકા સામે રમશે. આ સિરીઝ સાથે હરમનપ્રિત કૌર ટીમની સુકાની તરીકે પરત ફરી રહી છે. અગાઉ જાન્યુઆરીમાં આયર્લેન્ડ સામે રમેલી ભારત
Share This on
આજે CSK vs PBKS : ચંદીગઢમાં હાઈવોલ્ટેજ મુકાબલો
આજે CSK vs PBKS : ચંદીગઢમાં હાઈવોલ્ટેજ મુકાબલો
Share This on
IPL 2025: આજે બેંગલોર અને મુંબઈ વચ્ચે હાઈવોલ્ટેજ ટક્કર
IPL 2025: આજે બેંગલોર અને મુંબઈ વચ્ચે હાઈવોલ્ટેજ ટક્કર
Share This on
IPL2025: જસપ્રિત બુમરાહ ફિટ થઈને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયો
IPL2025: જસપ્રિત બુમરાહ ફિટ થઈને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયો