Share This on
બોલ્ટનું માનવું છે કે રોહિતના ફોર્મને કારણે ટીમ ટાઇટલ તરફ આગળ વધી રહી છે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વર્તમાન સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે કેટલાક પ્રારંભિક મુકાબલામાં પછડાટ ખાધા બાદ વળતો પ્રહાર કર્યો છે અને હાલમાં મોખરાની ચાર ટીમમાં સ્થાન હાંસલ કરી લીધું છે તેવી જ રીતે તેના સ્ટાર ઓપનર અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ ફોર્મ હાંસલ કરી લીધું છે. રોહિત શર્માએ છેલ્લ
બોલ્ટનું માનવું છે કે રોહિતના ફોર્મને કારણે ટીમ ટાઇટલ તરફ આગળ વધી રહી છે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વર્તમાન સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે કેટલાક પ્રારંભિક મુકાબલામાં પછડાટ ખાધા બાદ વળતો પ્રહાર કર્યો છે અને હાલમાં મોખરાની ચાર ટીમમાં સ્થાન હાંસલ કરી લીધું છે તેવી જ રીતે તેના સ્ટાર ઓપનર અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ ફોર્મ હાંસલ કરી લીધું છે. રોહિત શર્માએ છેલ્લ
Share This on
આઈપીએલમાં બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો રમાશે. આરસીબી ઘરઆંગણે આ સિઝનમાં એકપણ વખત વિજય મેળવી શક્યું નથી જેથી તે સંઘર્ષ કરી રહેલા રાજસ્થાનને હરાવીને હોમગ્રાઉન્ડ પર જીતનું ખાતું ખોલાવવા આતુર છે. બેંગ્લોર ખાતે સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે. રાજસ્થાન રોયલ્સ પાસેથી છેલ્લી બે મેચમાં જીતનો કોળિયો છીનવાયો હતો. પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાને રહેલા રાજસ્થાનન
આઈપીએલમાં બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો રમાશે. આરસીબી ઘરઆંગણે આ સિઝનમાં એકપણ વખત વિજય મેળવી શક્યું નથી જેથી તે સંઘર્ષ કરી રહેલા રાજસ્થાનને હરાવીને હોમગ્રાઉન્ડ પર જીતનું ખાતું ખોલાવવા આતુર છે. બેંગ્લોર ખાતે સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે. રાજસ્થાન રોયલ્સ પાસેથી છેલ્લી બે મેચમાં જીતનો કોળિયો છીનવાયો હતો. પોઈન્ટ ટેબલમાં આઠમાં સ્થાને રહેલા રાજસ્થાનન
Share This on
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં લખનૌ સુપરજાયન્ટ્સ સામે ડેબ્યૂ કરીને વૈભવ સૂર્યવંશીએ ધૂમ મચાવી હતી. રાજસ્થાન રોયલ્સના આ યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરવા આવ્યો હતો અને પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. વૈભવ સૂર્યવંશી આ લીગમાં રમનાર સૌથી યુવા ખેલાડી છે. તે ફક્ત 14 વર્ષનો છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં લખનૌ સુપરજાયન્ટ્સ સામે ડેબ્યૂ કરીને વૈભવ સૂર્યવંશીએ ધૂમ મચાવી હતી. રાજસ્થાન રોયલ્સના આ યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરવા આવ્યો હતો અને પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. વૈભવ સૂર્યવંશી આ લીગમાં રમનાર સૌથી યુવા ખેલાડી છે. તે ફક્ત 14 વર્ષનો છે.
Share This on
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનેલી ભારતીય ક્રિકેટ ટીમની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ (માર્ચ મહિના માટે)ના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના યજમાનપદ હેઠળ યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તેની તમામ મેચ દુબઈમાં રમ્યું હતું અને અંતે ચેમ્પિયન બન્યું હતું જેમાં ઐયર ટ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનેલી ભારતીય ક્રિકેટ ટીમની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ (માર્ચ મહિના માટે)ના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના યજમાનપદ હેઠળ યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત તેની તમામ મેચ દુબઈમાં રમ્યું હતું અને અંતે ચેમ્પિયન બન્યું હતું જેમાં ઐયર ટ
Share This on
સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માના ઝંઝાવાતના આઘાતમાંથી હજી સુધી બહાર નહીં આવેલી પંજાબ કિંગ્સની ટીમ મંગળવારે વધુ એક પડકારનો સામનો કરશે જ્યાં તેનો મુકાબલો પ્રમાણમાં સ્થિર પરંતુ સમાનતા ધરાવતી કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે.
સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માના ઝંઝાવાતના આઘાતમાંથી હજી સુધી બહાર નહીં આવેલી પંજાબ કિંગ્સની ટીમ મંગળવારે વધુ એક પડકારનો સામનો કરશે જ્યાં તેનો મુકાબલો પ્રમાણમાં સ્થિર પરંતુ સમાનતા ધરાવતી કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. સાંજે 7.30થી મેચનો પ્રારંભ થશે.
Share This on
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં
Share This on
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,
તમારા મિત્રોને શેર કરવું ભૂલશો નહીં,
Share This on
એલ રાહુલની આક્રમક બેટિંગ, દિલ્હીનો છ વિકેટે ભવ્ય વિજય
એલ રાહુલની આક્રમક બેટિંગ, દિલ્હીનો છ વિકેટે ભવ્ય વિજય
Share This on
ચેન્નાઈને જીતના પાટા પર પરત લાવવાનો ધોની સામે પડકાર આજે ચેપોકમાં CSK અને KKR વચ્ચે મુકાબલો, સાંજે 7.30થી મેચનો પ્રારંભ
ચેન્નાઈને જીતના પાટા પર પરત લાવવાનો ધોની સામે પડકાર આજે ચેપોકમાં CSK અને KKR વચ્ચે મુકાબલો, સાંજે 7.30થી મેચનો પ્રારંભ
Share This on
એપ્રિલ મહિનાને અંતે શ્રીલંકામાં યોજાનારી ત્રિકોણીય વન-ડે ક્રિકેટ સિરીઝમાં રમનારી ભારતીય વિમેન્સ ટીમની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ભારત, સાઉથ આફ્રિકા અને યજમાન શ્રીલંકા વચ્ચે વન-ડે રમાશે. ભારત તેની પ્રથમ મેચમાં 27મીએ કોલંબો ખાતે શ્રીલંકા સામે રમશે. આ સિરીઝ સાથે હરમનપ્રિત કૌર ટીમની સુકાની તરીકે પરત ફરી રહી છે. અગાઉ જાન્યુઆરીમાં આયર્લેન્ડ સામે રમેલી ભારત
એપ્રિલ મહિનાને અંતે શ્રીલંકામાં યોજાનારી ત્રિકોણીય વન-ડે ક્રિકેટ સિરીઝમાં રમનારી ભારતીય વિમેન્સ ટીમની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ભારત, સાઉથ આફ્રિકા અને યજમાન શ્રીલંકા વચ્ચે વન-ડે રમાશે. ભારત તેની પ્રથમ મેચમાં 27મીએ કોલંબો ખાતે શ્રીલંકા સામે રમશે. આ સિરીઝ સાથે હરમનપ્રિત કૌર ટીમની સુકાની તરીકે પરત ફરી રહી છે. અગાઉ જાન્યુઆરીમાં આયર્લેન્ડ સામે રમેલી ભારત