Share This on
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 2025ની સિઝનમાં હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે કોઈ આશા બચી નથી. મંગળવારે બંને ટીમ વચ્ચેનો મુકાબલો સિઝનની દ્રષ્ટિએ ઔપચારિક જ છે તેમ છતાં ભવિષ્યની ટીમની રચના અને પ્રતિષ્ઠા માટે આ બંને ટીમ મંગળવારે સાંજે 7.30 કલાકે અહીંના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે ટકરાશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 2025ની સિઝનમાં હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે કોઈ આશા બચી નથી. મંગળવારે બંને ટીમ વચ્ચેનો મુકાબલો સિઝનની દ્રષ્ટિએ ઔપચારિક જ છે તેમ છતાં ભવિષ્યની ટીમની રચના અને પ્રતિષ્ઠા માટે આ બંને ટીમ મંગળવારે સાંજે 7.30 કલાકે અહીંના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે ટકરાશે.
Share This on
આઈપીએલ ટુર્નામેન્ટમાં લીગ મેચો અંતિમ તબક્કામાં પ્રવેશી છે ત્યારે લખનૌ સુપર જાયન્ટ્સ આવતીકાલે તેમના ઘરઆંગણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. પંતના નેતૃત્વ હેઠળની લખનૌની ટીમને પ્લે ઓફની આશા જીવંત રાખવા માટે બાકીની ત્રણ લીગ મેચ ફરજિયાત જીતવી પડશે. જો લખનૌ આમ કરવામાં સફળ થશે તો તેના 16 પોઈન્ટ્સ થશે અને ત્યારબાદ અન્ય ટીમના પરિણામ તેમજ નેટ રનરેટ પર તેને મદાર રાખવો પડી શકે છે. હૈદરાબ
આઈપીએલ ટુર્નામેન્ટમાં લીગ મેચો અંતિમ તબક્કામાં પ્રવેશી છે ત્યારે લખનૌ સુપર જાયન્ટ્સ આવતીકાલે તેમના ઘરઆંગણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. પંતના નેતૃત્વ હેઠળની લખનૌની ટીમને પ્લે ઓફની આશા જીવંત રાખવા માટે બાકીની ત્રણ લીગ મેચ ફરજિયાત જીતવી પડશે. જો લખનૌ આમ કરવામાં સફળ થશે તો તેના 16 પોઈન્ટ્સ થશે અને ત્યારબાદ અન્ય ટીમના પરિણામ તેમજ નેટ રનરેટ પર તેને મદાર રાખવો પડી શકે છે. હૈદરાબ
Share This on
12 મે, 2025નો દિવસ ભારતીય ક્રિકેટ ફેન્સને હંમેશા યાદ રહેશે કારણ કે દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક મોટી જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જેનાથી ક્રિકેટ પ્રેમીઓ અને ફેન્સમાં ખળભળાટ મચી ગયો. આ પોસ્ટમાં તેણે
Share This on
દીપિકા, સાળુંખેને બ્રોન્ઝ, ભારતે આર્ચરી વર્લ્ડ કપમાં કુલ સાત મેડલ્સ જીત્યા 21 વર્ષના પાર્થનો તેનાથી ઉંચા ક્રમના હરીફ સામે 6-4થી વિજય, વર્લ્ડ કપમાં પ્રથમ મેડલ
દીપિકા, સાળુંખેને બ્રોન્ઝ, ભારતે આર્ચરી વર્લ્ડ કપમાં કુલ સાત મેડલ્સ જીત્યા 21 વર્ષના પાર્થનો તેનાથી ઉંચા ક્રમના હરીફ સામે 6-4થી વિજય, વર્લ્ડ કપમાં પ્રથમ મેડલ
Share This on
કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી લેશે સંન્યાસ! BCCIએ કહ્યું 'હજુ એકવાર વિચારો'
કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી લેશે સંન્યાસ!  BCCIએ કહ્યું 'હજુ એકવાર વિચારો'
Share This on
ભારત-પાકિસ્તાન તણાવને ધ્યાનમાં રાખીને, IPL 2025 તાત્કાલિક અસરથી સ્થગિત: BCCI સૂત્રો
ભારત-પાકિસ્તાન તણાવને ધ્યાનમાં રાખીને, IPL 2025 તાત્કાલિક અસરથી સ્થગિત: BCCI સૂત્રો
Share This on
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
Share This on
આ મજાની પોસ્ટ તમારા જૂથમાં શેર કરો હવે!
આ મજાની પોસ્ટ તમારા જૂથમાં શેર કરો હવે!
Share This on
બે દિવસ અગાઉ રાજસ્થાન રોયલ્સ સામેના મુકાબલામાં વૈભવ સૂર્યવંશીએ ગુજરાતના બોલર્સ સામે આતંક મચાવ્યો હતો અને એકલા હાથે મેચ આંચકી લીધી હતી. ગુજરાત ટાઇટન્સ આ આઘાતમાંથી બહાર આવવનો પ્રયાસ કરી રહી છે અને તે માટે તેની પાસે શુક્રવારે ઉત્તમ તક છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબ
બે દિવસ અગાઉ રાજસ્થાન રોયલ્સ સામેના મુકાબલામાં વૈભવ સૂર્યવંશીએ ગુજરાતના બોલર્સ સામે આતંક મચાવ્યો હતો અને એકલા હાથે મેચ આંચકી લીધી હતી. ગુજરાત ટાઇટન્સ આ આઘાતમાંથી બહાર આવવનો પ્રયાસ કરી રહી છે અને તે માટે તેની પાસે શુક્રવારે ઉત્તમ તક છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબ
Share This on
સંવેદનશીલ એક્ટર પરેશ રાવલે નેશનલ એવોર્ડ્સમાં ચાલતી પોલમપોલને ઉજાગર કરી છે. ધ લલ્લનટોપમાં આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન પીઢ કલાકારે નેશનલ એવોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લોબીઈંગ અંગે ખુલાસો કર્યો હતો. તેમણે અન્ય કોઈ કલાકાર કે ફિલ્મની વાત કરવાના બદલે પોતાનું જ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમની બે ફિલ્મો ‘સર’ અને ‘સરદાર’ નેશનલ એવોર્ડ્સની દાવેદાર હતી. આ સમયે તત્કાલીન સાં
સંવેદનશીલ એક્ટર પરેશ રાવલે નેશનલ એવોર્ડ્સમાં ચાલતી પોલમપોલને ઉજાગર કરી છે. ધ લલ્લનટોપમાં આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન પીઢ કલાકારે નેશનલ એવોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લોબીઈંગ અંગે ખુલાસો કર્યો હતો. તેમણે અન્ય કોઈ કલાકાર કે ફિલ્મની વાત કરવાના બદલે પોતાનું જ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમની બે ફિલ્મો ‘સર’ અને ‘સરદાર’ નેશનલ એવોર્ડ્સની દાવેદાર હતી. આ સમયે તત્કાલીન સાં