અભિષેક શર્માની ઝંઝાવાતી શરૂઆત બાદ હેનરિક ક્લાસેને સંયમ જાળવીને યોજનાબદ્ધ રમત દાખવતાં સનરાઇઝર્સ હૈદરાબાદે સોમવારે અહીં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે છ વિકેટે વિજય હાંસલ કર્યો હતો.
Cricket Jagat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 2025ની સિઝનમાં હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે કોઈ આશા બચી નથી. મંગળવારે બંને ટીમ વચ્ચેનો મુકાબલો સિઝનની દ્રષ્ટિએ ઔપચારિક જ છે તેમ છતાં ભવિષ્યની ટીમની રચના અને પ્રતિષ્ઠા માટે આ બંને ટીમ મંગળવારે સાંજે 7.30 કલાકે અહીંના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે ટકરાશે.
Cricket Jagat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
આઈપીએલ ટુર્નામેન્ટમાં લીગ મેચો અંતિમ તબક્કામાં પ્રવેશી છે ત્યારે લખનૌ સુપર જાયન્ટ્સ આવતીકાલે તેમના ઘરઆંગણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. પંતના નેતૃત્વ હેઠળની લખનૌની ટીમને પ્લે ઓફની આશા જીવંત રાખવા માટે બાકીની ત્રણ લીગ મેચ ફરજિયાત જીતવી પડશે. જો લખનૌ આમ કરવામાં સફળ થશે તો તેના 16 પોઈન્ટ્સ થશે અને ત્યારબાદ અન્ય ટીમના પરિણામ તેમજ નેટ રનરેટ પર તેને મદાર રાખવો પડી શકે છે. હૈદરાબ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
Cricket Jagat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
આ મજાની પોસ્ટ તમારા જૂથમાં શેર કરો હવે!
Cricket Jagat
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
બે દિવસ અગાઉ રાજસ્થાન રોયલ્સ સામેના મુકાબલામાં વૈભવ સૂર્યવંશીએ ગુજરાતના બોલર્સ સામે આતંક મચાવ્યો હતો અને એકલા હાથે મેચ આંચકી લીધી હતી. ગુજરાત ટાઇટન્સ આ આઘાતમાંથી બહાર આવવનો પ્રયાસ કરી રહી છે અને તે માટે તેની પાસે શુક્રવારે ઉત્તમ તક છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબ