Share This on
ચક્રવાત અસનાને લઇ હાલ અરબી સમુદ્રમાં 90 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે, સદ્નસીબે કચ્છમાં ચક્રવાતી તોફાનની વધુ ગંભીર અસર નહીં.
ચક્રવાત અસનાને લઇ હાલ અરબી સમુદ્રમાં 90 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે, સદ્નસીબે કચ્છમાં ચક્રવાતી તોફાનની વધુ ગંભીર અસર નહીં.
Share This on
ફિનટેક ફેસ્ટ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024ને સંબોધિત કર્યું. કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે ફિનટેકના સંદર્ભમાં ભારતની વિવિધતા જોઈને દુનિયા આશ્ચર્યચકિત છે.
ફિનટેક ફેસ્ટ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024ને સંબોધિત કર્યું. કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે ફિનટેકના સંદર્ભમાં ભારતની વિવિધતા જોઈને દુનિયા આશ્ચર્યચકિત છે.
Share This on
હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે રાજ્યમાં રાહત પગલાં અને બચાવ કામગીરી અંગે ચર્ચા અને સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એક વખત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, જે વિશે મુખ્યમંત્રીએ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ શેર કરી માહિતી આપી છે.
હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે રાજ્યમાં રાહત પગલાં અને બચાવ કામગીરી અંગે ચર્ચા અને સમીક્ષા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરી એક વખત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, જે વિશે મુખ્યમંત્રીએ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ શેર કરી માહિતી આપી છે.
Share This on
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ત્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 251માંથી 250 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધી દ્વારકાના ખંભાળિયામાં 18 ઈંચ, જામનગરમાં 15 ઇંચ, જામ જોધપુરમાં 13 અને રાણાવાવમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ત્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 251માંથી 250 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધી દ્વારકાના ખંભાળિયામાં 18 ઈંચ, જામનગરમાં 15 ઇંચ, જામ જોધપુરમાં 13 અને રાણાવાવમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે.
Share This on
વડોદરામાં અતિભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે આખું શહેર થંભી ગયું છે અને લોકો ઘરોમાં પૂરાઈ ગયા છે અને રોડ પર હોડીઓ ફરતી થઈ છે.
વડોદરામાં અતિભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે આખું શહેર થંભી ગયું છે અને લોકો ઘરોમાં પૂરાઈ ગયા છે અને રોડ પર હોડીઓ ફરતી થઈ છે.
Share This on
તહેવારોની સીઝનમાં દર વર્ષે વિમાન ભાડામાં ઉછાળો થાય છે અને આ વર્ષ પણ બાકાત નથી. દિવાળી માટે ડોમેસ્ટિક એરલાઇન્સની વન-વે ટિકિટનું સરેરાશ ભાડું 10-15 ટકા વધી ગયું છે. ઉપરાંત, ઓણમના તહેવારની આસપાસના દિવસો માટે કેરળના શહેરોની ફ્લાઇટ્સના ભાડામાં તો 20-25 ટકાનો ઉછાળો નોંધાયો છે.
તહેવારોની સીઝનમાં દર વર્ષે વિમાન ભાડામાં ઉછાળો થાય છે અને આ વર્ષ પણ બાકાત નથી. દિવાળી માટે ડોમેસ્ટિક એરલાઇન્સની વન-વે ટિકિટનું સરેરાશ ભાડું 10-15 ટકા વધી ગયું છે. ઉપરાંત, ઓણમના તહેવારની આસપાસના દિવસો માટે કેરળના શહેરોની ફ્લાઇટ્સના ભાડામાં તો 20-25 ટકાનો ઉછાળો નોંધાયો છે.
Share This on
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ
Share This on
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 3.58 ઇંચ, ઉમરપાડામાં 2.95 ઇંચ, આણંદમાં 2.91 ઇંચ, નવસારીના જલાલપોરમાં 2.67 ઇંચ, પલસાણામાં 2.59 ઇંચ, ડભોઈમાં 2.24 ઇંચ, હાલોલમાં 2 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ અને વાલોડમાં એકથી વધુ ઇંચ વરસાદ પડ્યો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 3.58 ઇંચ, ઉમરપાડામાં 2.95 ઇંચ, આણંદમાં 2.91 ઇંચ, નવસારીના જલાલપોરમાં 2.67 ઇંચ, પલસાણામાં 2.59 ઇંચ, ડભોઈમાં 2.24 ઇંચ, હાલોલમાં 2 ઇંચ, ડોલવણમાં 2 ઇંચ અને વાલોડમાં એકથી વધુ ઇંચ વરસાદ પડ્યો.
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા કપૂરે તેના કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે બ્રેકઅપ કરી લીધું છે. જેને લઇ દરેકના મનમાં સવાલ પેદા થઇ રહ્યો છે કે કેમ? અભિનેત્રીએ રાહુલને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. માત્ર રાહુલ જ નહીં, તેણે રાહુલની બહેન, તેના પ્રોડક્શન હાઉસ અને તેના કૂતરાના એકાઉન્ટને પણ અનફોલો કરી દીધું છે. પરંતુ રાહુલે અભિનેત્રીના એકાઉન્ટને ફોલો કરી રાખ્યું છે. આનાથી ચાહક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા કપૂરે તેના કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે બ્રેકઅપ કરી લીધું છે. જેને લઇ દરેકના મનમાં સવાલ પેદા થઇ રહ્યો છે કે કેમ? અભિનેત્રીએ રાહુલને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે. માત્ર રાહુલ જ નહીં, તેણે રાહુલની બહેન, તેના પ્રોડક્શન હાઉસ અને તેના કૂતરાના એકાઉન્ટને પણ અનફોલો કરી દીધું છે. પરંતુ રાહુલે અભિનેત્રીના એકાઉન્ટને ફોલો કરી રાખ્યું છે. આનાથી ચાહક