ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વચ્ચે છૂટાછેડાના સમાચાર ઘણા દિવસોથી ચાલી હતા. હવે આ સમાચાર પર કોર્ટની મહોર લાગી છે. ગુરુવારે બાંદ્રા ફેમિલી કોર્ટમાં આ બંનેના છૂટાછેડાના કેસની સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન જજે બંનેને કાઉન્સેલિંગ સેશન માટે કહ્યું જે 45 મિનિટ સુધી ચાલ્યું. જ્યારે જજે છૂટાછેડા વિશે પૂછ્યું તો ચહલ અને ધનશ્રીએ કહ્યું કે બંને પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા
