Share This on
તમારી જીવનયાત્રા સુખમય અને શાંતિમય બનાવે
તમારી જીવનયાત્રા સુખમય અને શાંતિમય બનાવે
Share This on
ભારતીય મૂળનાં પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ, 1962ના રોજ કરનાલમાં થયો હતો. જેમણે દેશનું નામ અવકાશની અનંત ઊંચાઈઓ પર ગર્વથી રોશન કર્યું, તેમની જન્મ જયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ! દેશ અને દુનિયાની દીકરીઓને સપના જોવાની અને તેમના સપનાઓમાં રંગો ભરવાની હિંમત આપનાર દેશની આ દિકરી, દુનિયાની લાખો દીકરીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે.
ભારતીય મૂળનાં પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ, 1962ના રોજ કરનાલમાં થયો હતો. જેમણે દેશનું નામ અવકાશની અનંત ઊંચાઈઓ પર ગર્વથી રોશન કર્યું, તેમની જન્મ જયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ! દેશ અને દુનિયાની દીકરીઓને સપના જોવાની અને તેમના સપનાઓમાં રંગો ભરવાની હિંમત આપનાર દેશની આ દિકરી, દુનિયાની લાખો દીકરીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે.
Share This on
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વચ્ચે છૂટાછેડાના સમાચાર ઘણા દિવસોથી ચાલી હતા. હવે આ સમાચાર પર કોર્ટની મહોર લાગી છે. ગુરુવારે બાંદ્રા ફેમિલી કોર્ટમાં આ બંનેના છૂટાછેડાના કેસની સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન જજે બંનેને કાઉન્સેલિંગ સેશન માટે કહ્યું જે 45 મિનિટ સુધી ચાલ્યું. જ્યારે જજે છૂટાછેડા વિશે પૂછ્યું તો ચહલ અને ધનશ્રીએ કહ્યું કે બંને પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વચ્ચે છૂટાછેડાના સમાચાર ઘણા દિવસોથી ચાલી હતા. હવે આ સમાચાર પર કોર્ટની મહોર લાગી છે. ગુરુવારે બાંદ્રા ફેમિલી કોર્ટમાં આ બંનેના છૂટાછેડાના કેસની સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન જજે બંનેને કાઉન્સેલિંગ સેશન માટે કહ્યું જે 45 મિનિટ સુધી ચાલ્યું. જ્યારે જજે છૂટાછેડા વિશે પૂછ્યું તો ચહલ અને ધનશ્રીએ કહ્યું કે બંને પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા
Share This on
આજથી જ સ્વસ્થ જીવનની શરૂઆત કરો!
આજથી જ સ્વસ્થ જીવનની શરૂઆત કરો!
Share This on
સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યા નવેલી નંદા ગયા વર્ષે BPGP MBA માટે અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM)માં જોડાઈ હતી. તેણીએ હવે સંસ્થાના તેના મિત્રો સાથે 'બેસ્ટ કેમ્પસ વિથ બેસ્ટ પીપલ'ના કેપ્શન સાથે MBA યાત્રાની ઝલક શેર કરી છે.
સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યા નવેલી નંદા ગયા વર્ષે BPGP MBA માટે અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM)માં જોડાઈ હતી. તેણીએ હવે સંસ્થાના તેના મિત્રો સાથે 'બેસ્ટ કેમ્પસ વિથ બેસ્ટ પીપલ'ના કેપ્શન સાથે MBA યાત્રાની ઝલક શેર કરી છે.
Share This on
প্রয়াত হলেন দেশের প্রাক্তন বিদেশমন্ত্রী এসএম কৃষ্ণ। দীর্ঘ রোগভোগের পর মঙ্গলবার ভোরে বেঙ্গালুরুতে নিজের বাসভবনেই শেষ নিঃশ্বাস ত্যাগ করেন বর্ষীয়ান এই রাজনীতিক। বয়স হয়েছিল ৯২ বছর।
প্রয়াত হলেন দেশের প্রাক্তন বিদেশমন্ত্রী এসএম কৃষ্ণ। দীর্ঘ রোগভোগের পর মঙ্গলবার ভোরে বেঙ্গালুরুতে নিজের বাসভবনেই শেষ নিঃশ্বাস ত্যাগ করেন বর্ষীয়ান এই রাজনীতিক। বয়স হয়েছিল ৯২ বছর।
Share This on
તિહારી ડેમ
તિહારી ડેમ
Share This on
સુવિચાર
સુવિચાર
Share This on
ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવના સમાચાર વચ્ચે જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું કે તેમણે નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવા ભારતને આપ્યા નથી. તેમણે હત્યાકાંડ સાથે સંબંધિત માત્ર ગુપ્ત માહિતી ભારતને આપી હતી.
ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવના સમાચાર વચ્ચે જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું કે તેમણે નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવા ભારતને આપ્યા નથી. તેમણે હત્યાકાંડ સાથે સંબંધિત માત્ર ગુપ્ત માહિતી ભારતને આપી હતી.
Share This on
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ ફરી એકવાર ભારતના ટોપ-100 ધનકુબેરોમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ ફરી એકવાર ભારતના ટોપ-100 ધનકુબેરોમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.