Share This on
સ્કંદમાતાની પૂજા કરવાથી જીવનના તમામ પ્રકારના દુ:ખ અને પરેશાનીઓ દૂર થાય છે, તેમજ શુભ ફળ પ્રાપ્ત થાય છે. સ્કંદમાતાને ચાર હાથ છે. એક હાથ વરમુદ્રામાં છે. તેનાથી ત્રણેય લોકનું કલ્યાણ થાય છે.
સ્કંદમાતાની પૂજા કરવાથી જીવનના તમામ પ્રકારના દુ:ખ અને પરેશાનીઓ દૂર થાય છે, તેમજ શુભ ફળ પ્રાપ્ત થાય છે. સ્કંદમાતાને ચાર હાથ છે. એક હાથ વરમુદ્રામાં છે. તેનાથી ત્રણેય લોકનું કલ્યાણ થાય છે.
Share This on
અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાની તબિયત લથડી હોવાના તથા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હોવાના સમાચાર પર રતન ટાટાએ જણાવ્યું કે, 'હું મારા સ્વાસ્થ્યને લગતી તાજેતરની અફવાઓથી વાકેફ છું અને દરેકને ખાતરી આપવા માંગુ છું કે આ દાવાઓ પાયાવિહોણા છે
અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાની તબિયત લથડી હોવાના તથા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હોવાના સમાચાર પર રતન ટાટાએ જણાવ્યું કે, 'હું મારા સ્વાસ્થ્યને લગતી તાજેતરની અફવાઓથી વાકેફ છું અને દરેકને ખાતરી આપવા માંગુ છું કે આ દાવાઓ પાયાવિહોણા છે
Share This on
ભાયલી સામુહિક દુષ્કર્મ મામલે ખૂબ જ ઝડપી તપાસ થઈ રહી છે. આ મામલે પોલીસે 48 કલાકમાં જ 5 આરોપીઓને ઝડપી પાડયાં છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
ભાયલી સામુહિક દુષ્કર્મ મામલે ખૂબ જ ઝડપી તપાસ થઈ રહી છે. આ મામલે પોલીસે 48 કલાકમાં જ 5 આરોપીઓને ઝડપી પાડયાં છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
Share This on
પૂછતાં હૈ ગુજરાત
પૂછતાં હૈ ગુજરાત
Share This on
ગુજરાત ની ગોરી
ગુજરાત ની ગોરી
Share This on
ગરબા માં જમાલ કુડુ
ગરબા માં જમાલ કુડુ
Share This on
ચોથી નવરાત્રીમાં કેસરી રંગનું મહત્વ છે. આ રંગ સર્જનાત્મકતા, સકારાત્મકતા અને પડકારોને દૂર કરવાનું પ્રતીક છે. ચોથી નવરાત્રી પર, આ રંગ જીવનમાં ખરાબ વસ્તુઓને પાછળ છોડીને સારા વિચારો સાથે આગળ વધવાનું પ્રતીક છે.
ચોથી નવરાત્રીમાં કેસરી રંગનું મહત્વ છે. આ રંગ સર્જનાત્મકતા, સકારાત્મકતા અને પડકારોને દૂર કરવાનું પ્રતીક છે. ચોથી નવરાત્રી પર, આ રંગ જીવનમાં ખરાબ વસ્તુઓને પાછળ છોડીને સારા વિચારો સાથે આગળ વધવાનું પ્રતીક છે.
Share This on
નવરાત્રિના નવ દિવસ બાદ દસમાં દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન રામચંદ્રજીએ લંકાના રાજા રાવણ પર મેળવેલા વિજયના માનમાં વિજ્યાદશમીનો તહેવાર રંગેચંગે ઉજવવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રાવણ દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેના માટે કલાકારો દ્વારા રાવણના પૂતળા બનાવવામાં આખરી ઓપ આપી રહ્યા છે.
નવરાત્રિના નવ દિવસ બાદ દસમાં દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન રામચંદ્રજીએ લંકાના રાજા રાવણ પર મેળવેલા વિજયના માનમાં વિજ્યાદશમીનો તહેવાર રંગેચંગે ઉજવવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રાવણ દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેના માટે કલાકારો દ્વારા રાવણના પૂતળા બનાવવામાં આખરી ઓપ આપી રહ્યા છે.
Share This on
શ્વેતા તિવારી નો શાનદાર લુક
શ્વેતા તિવારી નો શાનદાર લુક
Share This on
સુહાના ખાન નો ખુબસુરત લુક
સુહાના ખાન નો ખુબસુરત લુક