અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર એક પ્રાઇવેટ લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે, ખેડાના ભક્તો દર્શન કરી પરત જતા હતા એ સમયે લક્ઝરી બસે પલટી મારી જેમાં 4નાં મોત થયા છે, 25થી વધુ લોકો ઘાયલ થયા છે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
સ્કંદમાતાની પૂજા કરવાથી જીવનના તમામ પ્રકારના દુ:ખ અને પરેશાનીઓ દૂર થાય છે, તેમજ શુભ ફળ પ્રાપ્ત થાય છે. સ્કંદમાતાને ચાર હાથ છે. એક હાથ વરમુદ્રામાં છે. તેનાથી ત્રણેય લોકનું કલ્યાણ થાય છે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાની તબિયત લથડી હોવાના તથા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હોવાના સમાચાર પર રતન ટાટાએ જણાવ્યું કે, 'હું મારા સ્વાસ્થ્યને લગતી તાજેતરની અફવાઓથી વાકેફ છું અને દરેકને ખાતરી આપવા માંગુ છું કે આ દાવાઓ પાયાવિહોણા છે
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ભાયલી સામુહિક દુષ્કર્મ મામલે ખૂબ જ ઝડપી તપાસ થઈ રહી છે. આ મામલે પોલીસે 48 કલાકમાં જ 5 આરોપીઓને ઝડપી પાડયાં છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
પૂછતાં હૈ ગુજરાત
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ગુજરાત ની ગોરી
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ગરબા માં જમાલ કુડુ
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
ચોથી નવરાત્રીમાં કેસરી રંગનું મહત્વ છે. આ રંગ સર્જનાત્મકતા, સકારાત્મકતા અને પડકારોને દૂર કરવાનું પ્રતીક છે. ચોથી નવરાત્રી પર, આ રંગ જીવનમાં ખરાબ વસ્તુઓને પાછળ છોડીને સારા વિચારો સાથે આગળ વધવાનું પ્રતીક છે.
Preet Desai
Follow
Share This on
Copy Link
Facebook
Twitter
Whatsapp
Linkedin
Telegram
Mail
Embed
નવરાત્રિના નવ દિવસ બાદ દસમાં દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન રામચંદ્રજીએ લંકાના રાજા રાવણ પર મેળવેલા વિજયના માનમાં વિજ્યાદશમીનો તહેવાર રંગેચંગે ઉજવવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રાવણ દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેના માટે કલાકારો દ્વારા રાવણના પૂતળા બનાવવામાં આખરી ઓપ આપી રહ્યા છે.