બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુદ્દો એ છે કે શું જ્યારે કોઈ વ્યક્તિ ગુનામાં આરોપી અથવા દોષિત ઠરે ત્યારે મિલકત તોડી શકાય? ઘર એ માત્ર એક સંપત્તિ નથી, પરંતુ સુરક્ષા માટે પરિવારની સામૂહિક આશાનું પ્રતીક છે.
