અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. સરકારે PM-JAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય) યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલસહીત સાત હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ ની 3, સુરત-વડોદરા-રાજકોટ અને ગીર સોમનાથની1-1 હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે. આ સાથે રાજ્યના કેટલાંક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
