Share This on
દેશના અલ્ટ્રા લક્ઝરી હોમ માર્કેટ જોરદાર તેજીમાં છે. છેલ્લા ત્રણ વર્ષમાં રૂ.100 કરોડ કે વધુના ભાવના આશરે 49 વૈભવી મકાનોનું આશરે રૂ.7,500 કરોડમાં વેચાણ થયું છે. દેશમાં અલ્ટ્રા-લક્ઝરી રેસિડેન્શિયલના વેચાણમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. અલ્ટ્રા-લક્ઝરી સેગમેન્ટમાં બંગલા કરતાં એપાર્ટમેન્ટનું વર્ચસ્વ છે, એમ શનિવારે એક રીપોર્ટમાં જણાવાયું હતું.
દેશના અલ્ટ્રા લક્ઝરી હોમ માર્કેટ જોરદાર તેજીમાં છે. છેલ્લા ત્રણ વર્ષમાં રૂ.100 કરોડ કે વધુના ભાવના આશરે 49 વૈભવી મકાનોનું આશરે રૂ.7,500 કરોડમાં વેચાણ થયું છે. દેશમાં અલ્ટ્રા-લક્ઝરી રેસિડેન્શિયલના વેચાણમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. અલ્ટ્રા-લક્ઝરી સેગમેન્ટમાં બંગલા કરતાં એપાર્ટમેન્ટનું વર્ચસ્વ છે, એમ શનિવારે એક રીપોર્ટમાં જણાવાયું હતું.
Share This on
અમદાવાદ: ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર અવસર પર અમદાવાદની જામા મસ્જિદ ખાતે નમાજીઓએ નમાજ અદા કરી
અમદાવાદ: ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર અવસર પર અમદાવાદની જામા મસ્જિદ ખાતે નમાજીઓએ નમાજ અદા કરી
Share This on
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 38ને બદલે 40 વર્ષ ધરાવતા ઉમેદવારો પણ ખેલ સહાયક બની શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યા બાદ હવે ઉમેદવારોને ફોર્મ ભરવાની તક આપવામાં આવી છે. ખેલ સહાયક બનવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વયમર્યાદામાં વધારો કરવામાં આવતા રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવાનું નક્કી કરાયું છે. જેના પગલે હવે 3 એપ્રિલથી લઈને 8 એપ્રિલ સુધી ઉમેદવારો ખેલ સહાય
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 38ને બદલે 40 વર્ષ ધરાવતા ઉમેદવારો પણ ખેલ સહાયક બની શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યા બાદ હવે ઉમેદવારોને ફોર્મ ભરવાની તક આપવામાં આવી છે. ખેલ સહાયક બનવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વયમર્યાદામાં વધારો કરવામાં આવતા રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવાનું નક્કી કરાયું છે. જેના પગલે હવે 3 એપ્રિલથી લઈને 8 એપ્રિલ સુધી ઉમેદવારો ખેલ સહાય
Share This on
સત્ય કે દાવો?
સત્ય કે દાવો?
Share This on
તમારા માટે ખાસ
તમારા માટે ખાસ
Share This on
સોનાની દાણચોરીના કેસમાં અરેસ્ટ કરાયેલી કન્નડ એક્ટ્રેસ રાણ્યા રાવે તેની જામીન અરજીની સુનાવણી દરમિયાન કબૂલાત કરી છે કે તેણે સોનું ખરીદવા માટે હવાલા દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
સોનાની દાણચોરીના કેસમાં અરેસ્ટ કરાયેલી કન્નડ એક્ટ્રેસ રાણ્યા રાવે તેની જામીન અરજીની સુનાવણી દરમિયાન કબૂલાત કરી છે કે તેણે સોનું ખરીદવા માટે હવાલા દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
Share This on
ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, 1 મેથી ગ્રાહકોએ ફ્રી લિમિટ પૂરી થયા પછી ATMમાંથી દરેક નાણાકીય વ્યવહાર માટે વધારાના 2 રૂપિયા ચૂકવવા પડશે. આ ફી વધારાને કારણે હવે ATMમાંથી રોકડ ઉપાડવા માટે દરેક વ્યવહાર પર 19 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલાં 17 રૂપિયા હતો તેમજ બેલેન્સ પૂછપરછ જેવા બિન-નાણાકીય વ્યવહારો માટેની ફીમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે ખાતામાં બેલેન્સ ચેક કરવા મા
ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, 1 મેથી ગ્રાહકોએ ફ્રી લિમિટ પૂરી થયા પછી ATMમાંથી દરેક નાણાકીય વ્યવહાર માટે વધારાના 2 રૂપિયા ચૂકવવા પડશે. આ ફી વધારાને કારણે હવે ATMમાંથી રોકડ ઉપાડવા માટે દરેક વ્યવહાર પર 19 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે, જે પહેલાં 17 રૂપિયા હતો તેમજ બેલેન્સ પૂછપરછ જેવા બિન-નાણાકીય વ્યવહારો માટેની ફીમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે ખાતામાં બેલેન્સ ચેક કરવા મા
Share This on
બગસરાના મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક વિદ્યાર્થીએ વીડિયો ગેમના પ્રભાવમાં આવી પોતાના સાથીઓને હાથ પર બ્લેડથી કાપવા માટે પ્રેરિત કર્યા. તેણે શરત મૂકી કે જે આ ટાસ્ક પૂર્ણ કરશે, તેને 10 રૂપિયા મળશે. પરિણામે, 40 વિદ્યાર્થીઓએ પેન્સિલના શાર્પનરથી પોતાના હાથ પર ઘા કર્યા. આ ઘટના છુપાવવાના પ્રયાસો થયા, પરંતુ અંતે મામલો પોલીસ સુધી પહોંચ્યો. ગામની
બગસરાના મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક વિદ્યાર્થીએ વીડિયો ગેમના પ્રભાવમાં આવી પોતાના સાથીઓને હાથ પર બ્લેડથી કાપવા માટે પ્રેરિત કર્યા. તેણે શરત મૂકી કે જે આ ટાસ્ક પૂર્ણ કરશે, તેને 10 રૂપિયા મળશે. પરિણામે, 40 વિદ્યાર્થીઓએ પેન્સિલના શાર્પનરથી પોતાના હાથ પર ઘા કર્યા. આ ઘટના છુપાવવાના પ્રયાસો થયા, પરંતુ અંતે મામલો પોલીસ સુધી પહોંચ્યો. ગામની
Share This on
આગ્રા: મિસ યુનિવર્સ તાજમહેલની સુંદરતાને નિરખવા આવી
આગ્રા: મિસ યુનિવર્સ તાજમહેલની સુંદરતાને નિરખવા આવી
Share This on
ભુજ:ધીમે ધીમે વધતી ગરમી વચ્ચે આજે પશ્ચિમ કચ્છના ભુજ અને નખત્રાણા વિસ્તારમાં આજે અચાનક વાતાવરણ પલટાયું હતું. પંથકમાં બપોર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને છૂટાછવાયા છાંટા વરસ્યા હતા. જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખાસ કરીને કેરીને પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.
ભુજ:ધીમે ધીમે વધતી ગરમી વચ્ચે આજે પશ્ચિમ કચ્છના ભુજ અને નખત્રાણા વિસ્તારમાં આજે અચાનક વાતાવરણ પલટાયું હતું. પંથકમાં બપોર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને છૂટાછવાયા છાંટા વરસ્યા હતા. જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ખાસ કરીને કેરીને પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.