મુંબઈ હુમલામાં 174 લોકોની હત્યા કરનાર આરોપી તહવ્વુર રાણાનું ભારતમાં પ્રત્યાર્પણ થવા જઈ રહ્યું છે, જેના યૂએસમાં ગુનો સાબિત થયો હતો અને તેને લશ્કર-એ-તોયબાનો આતંકવાદી ગણાવાયો હતો. ત્યારે પાકિસ્તાને હવે તેની સાથે અંતર કરી લીધું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને એક નિવેદનમાં કહ્યું છે કે, “રાણાએ પાકિસ્તાનમાં પોતાના દસ્તાવેજો બે દાયકાથી રીન્યુ કરાવ્યા નથી.તે કે
